હવે 200 રૂપિયા સુધી ડિજિટલ પેમેન્ટ માટે ઈન્ટરનેટની જરૂર નહી,જાણો RBIનો નિયમ

આ પ્રક્રિયામાં એડિશનલ ફેક્ટર ઓથેન્ટિકેશનની જરૂર રહેશે નહીં. આરબીઆઈએ સપ્ટેમ્બર 2020 થી જૂન 2021 સુધીના તેના પાયલોટ પ્રોજેક્ટના આધારે નવું માળખું તૈયાર કર્યું છે.

હવે 200 રૂપિયા સુધી ડિજિટલ પેમેન્ટ માટે ઈન્ટરનેટની જરૂર નહી,જાણો RBIનો નિયમ
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 04, 2022 | 6:05 AM

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ ઑફલાઈન ડિજિટલ પેમેન્ટ માટે ફ્રેમવર્ક(Framework for offline digital payment) જાહેર કર્યું છે. આ ફ્રેમવર્ક નાની રકમના બિન-રોકડ વ્યવહારોને વધુ પ્રોત્સાહન આપશે. નવા ફ્રેમવર્ક મુજબ ઑફલાઇન મોડ દ્વારા 200 સુધીના વ્યવહારો પૂર્ણ કરી શકાશે.

આ પ્રક્રિયામાં એડિશનલ ફેક્ટર ઓથેન્ટિકેશનની જરૂર રહેશે નહીં. આરબીઆઈએ સપ્ટેમ્બર 2020 થી જૂન 2021 સુધીના તેના પાયલોટ પ્રોજેક્ટના આધારે નવું માળખું તૈયાર કર્યું છે.જેમાં 1 કરોડ 16 લાખના મૂલ્યના લગભગ 2.41 લાખ ટ્રાન્ઝેક્શન થયા હતા.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

ઑફલાઇન ટ્રાન્ઝેક્શન

ઑફલાઇન ટ્રાન્ઝેક્શન હવે કાર્ડ, વૉલેટ અને મોબાઇલ ડિવાઈઝ દ્વારા કરી શકાય છે. ઑફલાઇન ટ્રાન્ઝેક્શન નજીકના જ થશે, એટલે કે આવા વ્યવહારો ફક્ત ફેસ ટૂ ફેસ મોડ દ્વારા જ કરી શકાશે. ઑફલાઇન ટ્રાન્ઝેક્શન એડિશનલ વેરિફિકેશન વિના કરી શકાય છે. પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ પર ઑફલાઇન વ્યવહારો માટેની કુલ મર્યાદા કોઈપણ એક સમયે 2,000 રૂપિયા રહેશે.

દરેક વ્યવહાર માટે એલર્ટની જરૂરી નહિ

ટ્રાન્ઝેક્શન વિગતો પ્રાપ્ત થતાંની સાથે જ પૈસા મોકલનાર યુઝર પૈસા અમેળવનારને ટ્રાન્ઝેક્શન એલર્ટ મોકલશે. દરેક ટ્રાન્ઝેક્શન માટે એલર્ટ મોકલવાની જરૂર રહેશે નહીં. જો કે, દરેક વ્યવહારની વિગતવાર જાણ કરવામાં આવશે. ફરિયાદ નિવારણની સુવિધા રિઝર્વ બેંકના સંકલિત લોકપાલ પાસે હશે.

ઑફલાઇન વ્યવહારોથી ખરાબ અથવા નબળા ઇન્ટરનેટ અથવા ટેલિકોમ કનેક્ટિવિટીવાળા વિસ્તારોમાં ડિજિટલ વ્યવહારો વધવાની અપેક્ષા છે. આનાથી ખાસ કરીને શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાં ડિજિટલ વ્યવહારોને પ્રોત્સાહન મળશે. ઉલ્લેખનીય છે કે આ ફ્રેમવર્ક તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : દેશમાં આ વર્ષે ખાંડના ઉત્પાદનમાં 4.75 ટકાનો ઉછાળો, કુલ ઉત્પાદન 115.70 લાખ ટન

આ પણ વાંચો : ડિસેમ્બરમાં થયો નિકાસમાં 37%નો વધારો, ત્રીજા ક્વાર્ટરમાં એક્સપોર્ટે બનાવ્યો રેકોર્ડ

Latest News Updates

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
g clip-path="url(#clip0_868_265)">