VIDEO: દેશભરના 15 હજાર જવેલર્સને આવકવેરા વિભાગે આ કારણથી ફટકારી નોટિસ

દેશભરના 15 હજાર જ્વેલર્સને આવકવેરા વિભાગે નોટિસ ફટકારી છે. નોટબંધી સમયે જ્વેલર્સોએ ગમે તેટલી 500 અને 1 હજાર રૂપિયાની નોટ જમા કરાવી શકે છે તેવા નિયમનો ગેરલાભ ઉઠાવ્યો હતો અને કાળુ નાણું સફેદ કરીને કરોડોની કમાણી કરી હતી.   Web Stories View more આજનું રાશિફળ તારીખ : 02-05-2024 હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું […]

VIDEO: દેશભરના 15 હજાર જવેલર્સને આવકવેરા વિભાગે આ કારણથી ફટકારી નોટિસ
Follow Us:
| Updated on: Feb 28, 2020 | 4:52 AM

દેશભરના 15 હજાર જ્વેલર્સને આવકવેરા વિભાગે નોટિસ ફટકારી છે. નોટબંધી સમયે જ્વેલર્સોએ ગમે તેટલી 500 અને 1 હજાર રૂપિયાની નોટ જમા કરાવી શકે છે તેવા નિયમનો ગેરલાભ ઉઠાવ્યો હતો અને કાળુ નાણું સફેદ કરીને કરોડોની કમાણી કરી હતી.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ત્યારે દેશના આવા 15 હજાર જ્વેલર્સ પાસેથી 50 હજાર કરોડ રૂપિયાની વસૂલાત માટે હવે આવકવેરા વિભાગે તૈયારીઓ શરૂ કરી છે અને તેના ભાગરૂપે નોટિસો ફટકારવામાં આવી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

મહત્વપૂર્ણ છે કે જ્વેલર્સે હાલ વિવાદીત રકમની 20 ટકા રકમ ભરવાની રહેશે. જો કે આ બાબતે સીબીડીટિ અને નાણાંમંત્રાલયે કોઈ જ પ્રકારની પ્રતિક્રિયા નથી આપી. ત્યારે જ્વેલર્સ ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગકારોનું માનવું છે કે સરકારના આ નિર્ણયથી જ્વેલર્સ ઉદ્યોગ પર માઠી અસર થશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: એશિયાઈ બજારોની સાથે સેન્સેકસમાં પણ 1000 પોઈન્ટનો કડાકો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">