ટાટા ગ્રુપનો મોટો દાવ, ડિફેન્સ સેક્ટરની આ મલ્ટીબેગર કંપનીના 20 લાખ શેર ખરીદ્યા

કેન્દ્રીય બજેટ 2023-24માં સંરક્ષણ ક્ષેત્ર પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું. બજેટની નાણાકીય દરખાસ્ત સંરક્ષણ સેવાઓમાં આધુનિકીકરણ અને માળખાગત વિકાસ માટે ઊંડી પ્રતિબદ્ધતા દર્શાવે છે. બજેટમાં રૂ.1,62,600 કરોડની ફાળવણી જે ગયા નાણાકીય વર્ષ કરતાં 6.7 ટકા વધુ છે.

ટાટા ગ્રુપનો મોટો દાવ, ડિફેન્સ સેક્ટરની આ મલ્ટીબેગર કંપનીના 20 લાખ શેર ખરીદ્યા
Tata Group
Follow Us:
| Updated on: Dec 25, 2023 | 9:55 PM

ભૌગોલિક-રાજકીય ફેરફારો અને વ્યૂહાત્મક ચાલ વચ્ચે દલાલ-સ્ટ્રીટ પર ડિફેન્સ શેરો અલગ રીતે ઉભરી રહ્યા છે, જેમાં નફાની વધતી સંભાવના અને આકર્ષક વળતર રોકાણકારોને આકર્ષી રહ્યા છે. ભારતીય સંરક્ષણ ક્ષેત્ર એવા તબક્કે છે જ્યાં રોકાણકારો અપાર સંભાવનાઓ જોઈ રહ્યા છે. ભારતીય સંરક્ષણ ક્ષેત્રની વિશ્વમાં પોતાની આગવી ઓળખ છે.

કેન્દ્રીય બજેટ 2023-24માં સંરક્ષણ ક્ષેત્ર પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું. બજેટની નાણાકીય દરખાસ્ત સંરક્ષણ સેવાઓમાં આધુનિકીકરણ અને માળખાગત વિકાસ માટે ઊંડી પ્રતિબદ્ધતા દર્શાવે છે. બજેટમાં રૂ.1,62,600 કરોડની ફાળવણી જે ગયા નાણાકીય વર્ષ કરતાં 6.7 ટકા વધુ છે.

આ સમય દરમિયાન એક સ્ટોક તેના પ્રદર્શનથી ચર્ચામાં આવ્યો છે, જેનું નામ ઝેન ટેક્નોલોજીસ લિમિટેડ (ZTL) છે. ઝેન ટેક્નોલોજીસ એ સંરક્ષણ ક્ષેત્રની કંપનીઓમાંની એક છે. જેણે છેલ્લા એક વર્ષમાં રોકાણકારોને મજબૂત વળતર આપ્યું છે. હવે ટાટા ગ્રુપની કંપની ટાટા એઆઈએ લાઈફ ઈન્સ્યોરન્સે પણ આ કંપની પર દાવ લગાવ્યો છે. ટાટા ગ્રુપની દિગ્ગજ કંપનીએ 20 લાખ શેર ખરીદ્યા છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

ટાટા ગ્રુપની એન્ટ્રી

14 ડિસેમ્બર 2023ના રોજ ટાટા AIA લાઈફ ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડે શેર દીઠ સરેરાશ 725 રૂપિયાના ભાવે ZTLના 20 લાખ શેર ખરીદીને મેદાનમાં ઉતરી છે. આ ખરીદી બાદ ટાટા ગ્રુપની કંપની પાસે હવે ડિફેન્સ સેક્ટરની કંપનીમાં 2.38 ટકા હિસ્સો છે. ટાટા AIA લાઈફ ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડ એ ટાટા સન્સ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા રચાયેલી સંયુક્ત સાહસ કંપની છે.

આ પણ વાંચો અદાણી ગ્રીન સોલર એનર્જી કોર્પોરેશન સાથે 8000 મેગાવોટના ઉત્પાદનને સાંકળતા ટેન્ડર માટે પાવર પરચેઝ એગ્રીમેન્ટ સંપન્ન

આ કંપનીમાં રોકાણકારોની રુચિ એટલે વધે છે, કારણ કે પ્રખ્યાત રોકાણ નિષ્ણાત મુકુલ અગ્રવાલ ZTLમાં પહેલેથી જ 11,26,765 શેર સાથે નોંધપાત્ર હિસ્સો ધરાવે છે. મુકુલ અગ્રવાલ કંપનીમાં 1.34 ટકા હિસ્સો ધરાવે છે.

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">