AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stock Update : લીલા નિશાન ઉપર કારોબાર કરી રહેલા શેરબજારમાં શું છે આજે સ્ટોક્સની હલચલ? જાણો અહેવાલમાં

આજના પ્રારંભિક કારોબારમાં શેરબજારમાં સેન્સેક્સ 57,423.65 ની સપાટીએ ખુલ્યું છે તો બીજી તરફ નિફ્ટીએ 17,095 ના લેવલે ટ્રેડિંગ શરૂ કર્યું હતું. પ્રારંભિક કારોબારમાં સેન્સેક્સ 57,512.08 ને પાર પહોંચ્યો હતો જયારે આજના ટ્રેડિંગમાં નિફટી 17,132.30 સુધી ઉપલા સ્તરે જોવા મળ્યો હતો.

Stock Update : લીલા નિશાન ઉપર કારોબાર કરી રહેલા શેરબજારમાં શું છે આજે સ્ટોક્સની હલચલ? જાણો અહેવાલમાં
Stock Update
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 02, 2021 | 10:21 AM
Share

ભારતીય શેરબજાર(Share Market) આજે મજબૂત સ્થિતિ સાથે કારોબાર કરી રહ્યા છે. બે દિવસની તેજી બાદ બુધવારે સૂચકાંક થોડો ગગડ્યો હતો જોકે આજે સેન્સેક્સ અને નિફટી ગઈકાલની ખોટ રિકવર કરતા નજરે પડી રહ્યા છે. પ્રારંભિક કારોબારમાં સેન્સેક્સ 57,512.08 ને પાર પહોંચ્યો હતો જયારે આજના ટ્રેડિંગમાં નિફટી 17,132.30 સુધી ઉપલા સ્તરે જોવા મળ્યો હતો.

આજના પ્રારંભિક કારોબારમાં શેરબજારમાં સેન્સેક્સ 57,423.65 ની સપાટીએ ખુલ્યું છે તો બીજી તરફ નિફ્ટીએ 17,095 ના લેવલે ટ્રેડિંગ શરૂ કર્યું હતું. પ્રારંભિક કારોબારમાં સેન્સેક્સ 57,512.08 ને પાર પહોંચ્યો હતો જયારે આજના ટ્રેડિંગમાં નિફટી 17,132.30 સુધી ઉપલા સ્તરે જોવા મળ્યો હતો.

આજે સ્મૉલકેપ શેરોમાં અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવા મળી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.31 ટકાની મજબૂતીની સાથે દેખાઈ રહી છે, જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.32 ટકા વધીને કારોબાર થઈ રહ્યો છે. બેન્ક નિફ્ટી 0.07 ટકા મામૂલી ઘટાડાની સાથે 36,548.50 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે.

આજે ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, આઈટી, મેટલ, ફાર્મા, પીએસયુ બેન્ક, હેલ્થકેર અને કંઝ્યુમર ડ્યુરેબ્લ્સ સ્ટોક્સ વધારા સાથે કારોબાર કરતા જોવા મળી રહ્યા છે જ્યારે ઑટો, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં નબળાઈ દેખાઈ રહી છે.

શરૂઆતી કારોબારમાં ક્યાં શેર વધ્યા અને ક્યાં શેર તૂટ્યા તે ઉપર કરીએ એક નજર

લાર્જ કેપ વધારો : ડૉ.રેડ્ડીઝ, સિપ્લા, એચડીએફસી લાઈફ, અદાણી પોર્ટ્સ, ટાઈટન, કોલ ઈન્ડિયા અને અલ્ટ્રાટેક સિમેન્ટ ઘટાડો : હિરોમોટોકૉર્પ, આઈઓસી, ટેક મહિન્દ્રા બેન્ક, મારૂતિ સુઝુકી, બજાજ ઑટો અને એચસીએલ ટેક

મિડકેપ વધારો : અદાણી પાવર, હિંદુસ્તાન એરોન, યુનાઈટેડ બ્રુઅરીઝ, આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ અને નેટકો ફાર્મા ઘટાડો : બેન્ક ઑફ ઈન્ડિયા, અદાણી ટ્રાન્સફર, જેએસડબ્લ્યુ એનર્જી, ઑબરૉય રિયલ્ટી અને અદાણી ગ્રીન

સ્મૉલકેપ વધારો : કિટેક્સ ગાર્મેન્ટ્સ, ઝેન ટેક, આઈએફબી ઈન્ડસ્ટ્રીઝ, હિંદુસ્તાન ફૂડ્ઝ અને મોરેપન લેબ ઘટાડો : બ્રાઈટકૉમ ગ્રુપ, બટરફ્લાય, સોમાણી સિરામિક્સ, અદાણી ટોટલ ગેસ અને બ્રિગેડ એન્ટરપ્રાઈઝ

આ બે કંપનીઓના IPO માં છે રોકાણની તક રોકાણકારો માટે બે IPO કમાણીની તક લાવ્યા છે. પેહલો IPO એમી ઓર્ગેનિક્સ(Amy Organics)નો છે અને બીજો વિજયા ડાયગ્નોસ્ટિક્સ(Vijaya Diagnostic) છે. રોકાણકારો 1 સપ્ટેમ્બરથી 3 સપ્ટેમ્બર સુધી બંને IPOમાં રોકાણ કરી શકે છે. આ આઈપીઓની લિસ્ટિંગ 14 સપ્ટેમ્બરે થવાની ધારણા છે. કંપની કેવી છે અને નાણાંનું રોકાણ કરવું કે નહીં તે નિર્ણય લેવા માહિતી માટે તમે અહેવાલ વાંચી શકો છો.

Amy Organics IPO Price Band                     : Rs 603-610 From when to                : 1st to 3rd September Lot Size                           : 24 Shares Minimum investment : Rs 14,640 Estimated listing          : September 14

Vijaya Diagnostic IPO Price Band                      : Rs 522-531 From when to                : 1st to 3rd September Lot Size                           : 28 Shares Minimum investment : Rs 14,868 Estimated listing          : September 14

સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
g clip-path="url(#clip0_868_265)">