Sri Lanka Economic Crisis : શ્રીલંકાને પાસે ડીઝલ ખરીદવા માટે પૈસા નથી, સરકારી તીજોરીમાં વિદેશી મુદ્રા તળિયા ઝાટક

શ્રીલંકા સરકારના તમામ મંત્રીઓએ લોક વિરોધને કારણે રાજીનામું આપવું પડ્યું છે.  તમામ સાંસદોએ પણ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેનો સાથ છોડી દીધો છે.

Sri Lanka Economic Crisis : શ્રીલંકાને પાસે ડીઝલ ખરીદવા માટે પૈસા નથી, સરકારી તીજોરીમાં વિદેશી મુદ્રા તળિયા ઝાટક
Sri Lanka Economic Crisis
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 14, 2022 | 8:34 AM

Sri Lanka Economic Crisis:  વિદેશી હૂંડિયામણની કટોકટીની ગંભીર સમસ્યાનો સામનો કરી રહેલા શ્રીલંકાને ભારત તરફથી આપવામાં આવેલ 50 કરોડ ડોલરનું  ધિરાણ ઝડપથી સમાપ્ત થઈ રહ્યું છે. જો આમ જ ચાલુ રહેશે તો એપ્રિલના અંત સુધીમાં તેની પાસે ડીઝલ ખરીદવા માટે કોઈ વિદેશી હૂંડિયામણ નહીં હોય. શ્રીલંકામાં જે ખાદ્ય ઉત્પાદનો, ગેસ, તેલ અને અન્ય આવશ્યક ચીજોની અછતનો સામનો કરી રહી છે અને ભારે વીજ કાપનો સામનો કરી રહ્યું છે, લોકો રસ્તા પર ઉતરીને વિરોધ કરી રહ્યા છે. શ્રીલંકા સરકારના તમામ મંત્રીઓએ લોક વિરોધને કારણે રાજીનામું આપવું પડ્યું છે.  તમામ સાંસદોએ પણ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેનો સાથ છોડી દીધો છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર શ્રીલંકામાં વિદેશથી ક્રૂડ ઓઈલનો સપ્લાય 1 એપ્રિલથી શરૂ થવાનું હતું  પરંતુ પરિસ્થિતિની ગંભીરતાને જોતા માર્ચના અંતિમ સપ્તાહમાં જ તેલનો કન્સાઈનમેન્ટ આવવા લાગ્યો હતો.

તેલ સંકટનો ભય

ભારતમાંથી તેલનો આગામી કન્સાઈનમેન્ટ આવતા સપ્તાહે આવવાની ધારણા છે. સૂત્રોએ જણાવ્યું કે ભારતમાંથી તેલનો કન્સાઈનમેન્ટ 15 એપ્રિલ, 18 એપ્રિલ અને 23 એપ્રિલે આવે તેવી શક્યતા છે. પરંતુ આ પછી ભારત તરફથી શ્રીલંકાને આપવામાં આવેલી 50 કરોડ ડોલરની લોનની સુવિધા સમાપ્ત થઈ જશે. બીજી તરફ જો ભારત તેમાં વધારો નહીં કરે તો શ્રીલંકાને તેલ સંકટનો સામનો કરવો પડી શકે છે. ફેબ્રુઆરીમાં ભારતે શ્રીલંકાને ઇંધણની ખરીદી માટે 50 કરોડની લાઇન ઓફ ક્રેડિટની જાહેરાત કરી હતી.

10-10 કલાક માટે પાવર કટ

શ્રીલંકામાં જાહેર પરિવહન માટે ડીઝલનો વ્યાપક ઉપયોગ થાય છે. આ સાથે થર્મલ પાવર ઉત્પાદનમાં ડીઝલનો વપરાશ પણ વધુ થાય છે. પરંતુ થર્મલ પાવર સ્ટેશનોમાં ડીઝલની અછતને કારણે ઉત્પાદન મોટા પ્રમાણમાં અટકી ગયું છે. જેના કારણે શ્રીલંકામાં હાલમાં 10-10 કલાક માટે પાવર કટ છે.

કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા

દરમિયાન, શ્રીલંકા મેડિકલ એસોસિએશને રાજપક્ષેને દેશમાં આવશ્યક દવાઓની અછતને પહોંચી વળવા તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરી છે. સંસ્થાના જણાવ્યા અનુસાર, હાલમાં શ્રીલંકામાં આવશ્યક દવાઓ અને તબીબી સાધનોની અછતને કારણે માત્ર ઇમરજન્સી સર્જરી કરવામાં આવી રહી છે. આ સમયે દેશભરમાં થઈ રહેલા વિરોધને રાજકીય રીતે પ્રેરિત ગણાવતા, સરકારે કહ્યું છે કે વિરોધ પક્ષ જનતા વિમુક્તિ પેરામન (JVM) તેનું આયોજન કરી રહી છે.

આ પણ વાંચો : Bank of Baroda Mega e-Auction : સસ્તી કિંમતે પ્રોપર્ટી ખરીદવી છે? વાંચો આ અહેવાલ

આ પણ વાંચો :  IT Professionals માટે સારા સમાચાર, Infosys 50 હજાર નવી ભરતી કરશે

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો- https://twitter.com/i/communities/15101570974255 

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">