SBIએ કર્યો એક એવો મોટો નિર્ણય કે એક પણ રૂપિયો આપ્યા વગર શહીદ CRPF જવાનોના પરિજનોની કરી દીધી લાખો રૂપિયાની મદદ

પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા CRPF જવાનોના પરિજનોની મદદ માટે આખા દેશમાંથી લોકો આગળ આવી રહ્યા છે. આ જ ક્રમમાં SBIએ પણ એક મોટી પહેલ કરી છે. TV9 Gujarati   Web Stories View more પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, […]

SBIએ કર્યો એક એવો મોટો નિર્ણય કે એક પણ રૂપિયો આપ્યા વગર શહીદ CRPF જવાનોના પરિજનોની કરી દીધી લાખો રૂપિયાની મદદ
SBI
Follow Us:
| Updated on: Feb 18, 2019 | 7:43 AM

પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા CRPF જવાનોના પરિજનોની મદદ માટે આખા દેશમાંથી લોકો આગળ આવી રહ્યા છે. આ જ ક્રમમાં SBIએ પણ એક મોટી પહેલ કરી છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

દેશની સૌથી મોટી બૅંક સ્ટેટ બૅંક ઑફ ઇંડિયા (SBI)એ કરેલી આ વિશેષ પહેલ હેઠળ એક મોટો નિર્ણય કર્યો છે. એસબીઆઈએ પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનો કે તેમના પરિજનોએ લીધેલી લોનની રકમ માફ કરવાનો નિર્ણય કર્યો છે.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે પુલવામા હુમલામાં જે CRPF જવાનો શહીદ થયા છે, તેમાંથી 23 સૈનિકો કે તેમના પરિજનોએ એસબીઆઈમાંથી જુદી-જુદી પ્રકારની લોન લીધી હતી. એસબીઆઈએ આ તમામ લોનની બાકી રકમ તાત્કાલિક અસરથી માફ કરવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત એસબીઆઈએ શહીદ સૈનિકોના પરિજનોને વીમાની રકમ પણ જલ્દીથી જલ્દી ઇસ્યુ થાય, તેવી પણ વ્યવસ્થા કરવાનો નિર્ણય કર્યો છે.

નોંધનીય છે કે શહીદ થયેલા તમામ સીઆરપીએફ જવાનો ડિફેંસ સૅલેરી પૅકેજ હેઠળ એસબીઆઈના ગ્રાહક હતાં. તેના હેઠળ બૅંક દરેક જવાનને 30 લાખ રૂપિયાનો વીમો ઉપલબ્ધ કરાવે છે. એવામાં જવાનના શહીદ થવા કે ઈજાગ્રસ્ત થવાની સ્થિતિમાં તેમના પરિજનોને રકમ આપવામાં આવે છે, પરંતુ આ આખી પ્રક્રિયામાં બહુ સમય લાગી જાય છે. એસબીઆઈ પ્રમુખ રજનીખ કુમારે કહ્યું, ‘આપણા દેશની સુરક્ષામાં તહેનાત રહેનાર જવાનોની શહાદત હચમચાવનારી છે. સંકટની આ ઘડીમાં અમે શહીદોના પરિવારો સાથે છીએ.’

[yop_poll id=1554]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
રાજકોટના ગોખલાણા ગામમાં 400થી વધુ લોકોને પોઈઝનિંગની
રાજકોટના ગોખલાણા ગામમાં 400થી વધુ લોકોને પોઈઝનિંગની
g clip-path="url(#clip0_868_265)">