RBI UDGAM: શું તમે જાણવા માંગો છો તમારા વડવાઓ બેંકમાં કેટલા પૈસા મુકતા ગયા છે? તો આ સ્ટેપ્સ ફોલો કરી મેળવો બેંકમાં જમા રહેલા પૈસા

રિપોર્ટ અનુસાર, આ ખાતાઓ છેલ્લા એક દાયકા કે તેથી વધુ સમયથી ઓપરેટ કરવામાં આવ્યા નથી અને જમા થયેલી રકમ પર કોઈએ દાવો કર્યો નથી. એટલે કે, જો તમારા વડીલો અથવા દાદા-દાદી વગેરેએ બેંકમાં પૈસા છોડી દીધા છે, તો તમે આ પૈસા RBI પોર્ટલ પરથી મેળવી શકો છો.

RBI UDGAM: શું તમે જાણવા માંગો છો તમારા વડવાઓ બેંકમાં કેટલા પૈસા મુકતા ગયા છે? તો આ સ્ટેપ્સ ફોલો કરી મેળવો બેંકમાં જમા રહેલા પૈસા
RBI launches udgam centralised web portal
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 20, 2023 | 11:59 AM

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ એક નવું પોર્ટલ – UDGAM (અનક્લેઈમ ડિપોઝિટ – ગેટવે ટુ એક્સેસ ઈન્ફોર્મેશન) રજૂ કર્યું છે. આની મદદથી લોકો બેંકોમાં પડેલા પૈસા પાછા મેળવી શકશે. જો કે, આ તે પૈસા છે જેના પર આજ સુધી કોઈએ દાવો કર્યો નથી. તેનાથી અલગ-અલગ બેંકોમાં પડેલા પૈસા પાછા મેળવવામાં સરળતા રહેશે. નાણા રાજ્ય મંત્રી ભગવત કરાડે જણાવ્યું કે દેશની સરકારી બેંકોમાં જમા 35,012 કરોડ રૂપિયા આરબીઆઈને ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: અમેરિકન ફર્મે અદાણીની કંપનીમાં રોકાણ વધાર્યું, બલ્ક ડીલ દ્વારા હિસ્સો ફરીથી ખરીદ્યો, 5.03 ટકા થયો સ્ટેક

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

રિપોર્ટ અનુસાર, આ ખાતાઓ છેલ્લા એક દાયકા કે તેથી વધુ સમયથી ઓપરેટ કરવામાં આવ્યા નથી અને જમા થયેલી રકમ પર કોઈએ દાવો કર્યો નથી. એટલે કે, જો તમારા વડીલો અથવા દાદા-દાદી વગેરેએ બેંકમાં પૈસા છોડી દીધા છે, તો તમે આ પૈસા RBI પોર્ટલ પરથી મેળવી શકો છો. આરબીઆઈએ આ પગલું જનતાના ફાયદા માટે ઉઠાવ્યું છે જેથી કરીને તેમને પૈસા પાછા મળે.

RBI UDGAM પોર્ટલ આ રીતે કામ કરશે

આરબીઆઈનું નવું પોર્ટલ લોકોને એ જાણવાની સુવિધા આપશે કે તેમના પૈસા બેંકમાં તો નથીને. જો તમારું અથવા તમારા માતા-પિતાનું એકાઉન્ટ લાંબા સમયથી સક્રિય નથી, અથવા તમે આવા એકાઉન્ટ્સ ભૂલી ગયા છો, તો તમે તમારા અથવા તમારા માતાપિતાનું એકાઉન્ટ તપાસી શકો છો. આ તમને બેંકમાં પડેલા પૈસા પાછા મેળવવાનો માર્ગ આપે છે.

RBI UDGAM: બેંકોનું લીસ્ટ

રિઝર્વ બેંક ઇન્ફોર્મેશન ટેક્નોલોજી પ્રાઇવેટ લિમિટેડ (ReBIT), ઇન્ડિયન ફાઇનાન્શિયલ ટેક્નોલોજી અને એલાઇડ સર્વિસિસ (IFTAS), અને સહભાગી બેંકોએ સંયુક્ત રીતે આ પોર્ટલ શરૂ કર્યું.

હાલમાં આ પોર્ટલ સાથે સાત બેંકો જોડાયેલી છે

  • સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા
  • પંજાબ નેશનલ બેંક
  • સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા
  • ધનલક્ષ્મી બેંક લિમિટેડ
  • સાઉથ ઈન્ડિયન બેંક લિમિટેડ
  • ડીબીએસ બેંક ઈન્ડિયા લિમિટેડ
  • સિટીબેંક N.A.

પોર્ટલનો ઉપયોગ કેવી રીતે કરવો

ઉદગમ પોર્ટલનો લાભ લેવા માટે આ સ્ટેપ્સ ફોલો કરો

  • RBI UDGAM પોર્ટલ પર જઈ રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરો.
  • નામ, મોબાઈલ નંબર, પાસવર્ડ, કેપ્ચા કોડ નાખીને સબમિટ કરો.
  • મોબાઇલ નંબર પર મોકલવામાં આવેલા OTP સાથે નોંધણીની ચકાસણી કરો.
  • OTP દ્વારા લોગિન કરીને UDGAM એકાઉન્ટ જુઓ.
  • વધુ એક OTP પર પ્રોસેસ પૂર્ણ કરો.
  • બેંક ખાતા ધારક, બેંકનું નામ અથવા ઓછામાં ઓછું એક માપદંડ એટલે કે પાન કાર્ડ, મતદાર કાર્ડ દાખલ કરવું પડશે.
  • હવે સર્ચ કરીને દાવા વગરની રકમ શોધી કાઢો.
  • આ રીતે તમે ભૂલી ગયેલી રકમ અથવા નોન-એક્ટિવ બેંક એકાઉન્ટ ડિપોઝીટ પાછી મેળવી શકો છો.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">