પૈસાના લેવડદેવડના RTGS માધ્યમના સમયમાં કરાયો ફેરફાર, રિઝર્વે બેંક ઓફ ઈન્ડિયાએ કરી જાહેરાત

ભારતીય રિઝર્વે બેંક સામાન્ય લોકોને રાહત મળી રહે તે માટે RTGSને લઈને નિયમોમાં ફેરફાર કર્યો છે. પહેલાં જે સમય હતો તેમાં વધારો કરી દેવાયો છે અને હવે વધારાની દોઢ કલાકની છૂટ ગ્રાહકોને આપવામાં આવી છે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની […]

પૈસાના લેવડદેવડના RTGS માધ્યમના સમયમાં કરાયો ફેરફાર, રિઝર્વે બેંક ઓફ ઈન્ડિયાએ કરી જાહેરાત
Follow Us:
| Updated on: May 28, 2019 | 4:57 PM

ભારતીય રિઝર્વે બેંક સામાન્ય લોકોને રાહત મળી રહે તે માટે RTGSને લઈને નિયમોમાં ફેરફાર કર્યો છે. પહેલાં જે સમય હતો તેમાં વધારો કરી દેવાયો છે અને હવે વધારાની દોઢ કલાકની છૂટ ગ્રાહકોને આપવામાં આવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ મંગળવારના રોજ જાણકારી આપીને કહ્યું કે જે સાંજના સાડા ચાર વાગ્યા સુધી RTGS કરી શકાતું હતું તેમાં હવે દોઢ કલાકનો વધારો કરી દેવાયો છે. RTGSના માધ્યમથી પૈસાની લેવડદેવડ કરી શકાય છે. જેમાં અન્ય સિસ્ટમ કરતાં ફટાફટ પૈસા મોકલી શકાય છે. ખાસ કરીને મોટા નાણાંકીય વ્યવહારો પળવારમાં કરી શકાય છે. આ RTGSના માધ્યમથી ઓછામાં ઓછા 2 લાખ રુપિયા મોકલી શકાય છે. જ્યારે તેનાથી વધારે રકમ મોકલવાની કોઈ મર્યાદા નક્કી કરવામાં આવી નથી.

આ સુવિધા 1 જૂનના રોજથી લાગૂ કરી દેવાશે અને ત્યાં સુધી 4.30 વાગ્યા સુધી જ RTGS કરી શકાશે. જેના લીધે લાખો વેપારીઓ અને મોટા નાણાકીય વ્યવહારો કરનારાઓને ફાયદો થશે. આ સિવાય NEFT દ્વારા પણ પૈસા મોકલવામાં આવે છે પણ RTGSના માધ્યમમાં સમય સીમા નક્કી કરવામાં આવી છે. જે બાદ તમે RTGS કરી શકતાં નથી. હવે આ સમયમાં બદલાવ કરવાનો નિર્ણય રિઝર્વ બેંક દ્વારા લેવામાં આવ્યો છે જેના લીધે ગ્રાહકોને મોટો ફાયદો થશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">