PNB ખાતાધારક માટે મોટી ખબર, 1 February થી પૈસા ઉપાડવામાં આવશે મોટો બદલાવ

હાલ દેશભરમાં એટીએમમાં છેતરપીંડીના કેસમાં વધારો થઈ રહ્યો છે. આ છેતરપિંડીને રોકવા માટે પંજાબ નેશનલ બેન્કએ (PUNJAB NATIONAL BANK) મોટું પગલું ભર્યું છે.

PNB ખાતાધારક માટે મોટી ખબર, 1 February થી પૈસા ઉપાડવામાં આવશે મોટો બદલાવ
PNB ATM
Follow Us:
Charmi Katira
| Edited By: | Updated on: Jan 19, 2021 | 1:09 PM

હાલ દેશભરમાં એટીએમમાં છેતરપીંડીના કેસમાં વધારો થઈ રહ્યો છે. આ છેતરપિંડીને રોકવા માટે પંજાબ નેશનલ બેન્કએ (PUNJAB NATIONAL BANK) મોટું પગલું ભર્યું છે. જો તમે પણ પંજાબ નેશનલ બેન્કમાં ખાતું ધરાવે છો તો આ તમારા માટે વાંચવું જરૂરી છે.

પંજાબ નેશનલ બેન્કના ખાતા ધારકો માટે 1 ફેબ્રુઆરી 2021થી(1 February-2021) પીએનબીના ગ્રાહકો નોન ઇએમવી એટીએમના મશીનોથી લેણદેણ નહિ કરી શકે. એટલે કે, તમે નોન ઇએમવી મશીનોથી (NON EMV ATM) પૈસા નહિ ઉપાડી શકો. પીએનબીએ ઓફીશિયલ ટ્વિટર (TWITTER)પરથી આ અંગેની જાણકારી આપી છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

પંજાબ નેશનલ બેન્કે ટ્વિટ કરને જણાવ્યું કે, અમારા ગ્રાહકોને છેતરપિંડીથી બચાવવા માટે પીએનબી નોન ઇએમવી મશીનમાંથી 1 ફેબ્રુઆરીથી લેવડ-દેવડને પ્રતિબંધિત કરે છે, ગો ડિજિટલ, ગો સેફ.

બેંકે કહ્યું કે, છેતરપિંડીના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને પીએનબીએ આ પગલું ભર્યું છે, જેથી ગ્રાહકોના પૈસા સુરક્ષિત રહે. 1 ફેબ્રુઆરીથી ગ્રાહકો ઇએમવી વિના એટીએમથી નાણાકીય વ્યવહારો કરી શકશે નહીં.

નોન ઈએમવી એટીએમ તે છે જે લેવડ-દેવડ દરમિયાન કાર્ડ વગર કોઈ પણ વ્યવહાર થઈ શકે છે. જેમાં મેગ્નેટિક સ્ટ્રીપ દ્વારા ડેટા રીડ કરવામાં આવે છે. આ સિવાય ઈએમવી એટીએમ કાર્ડ થોડા સેકન્ડ માટે લોક થઈ જાય છે. તાજેતરમાં પંજાબ નેશનલ બેંકે તેના ગ્રાહકોને PNBOne એપ્લિકેશન દ્વારા તેમના એટીએમ ડેબિટ કાર્ડ ચાલુ/બંધ કરવાની સુવિધા આપી છે. જો તમે તમારું કાર્ડ વાપરતા નથી, તો તમે તેને બંધ કરી શકો છો. આ કરવાથી તમારા બેંક ખાતામાં રાખેલા તમારા પૈસા સુરક્ષિત રહેશે.

આ પણ વાંચો: પટૌડી ખાનદાનના લાડલા IBRAHIM ALI KHANએ જોઈન કર્યું ઓલ સ્ટાર ફૂટબોલ કલબ

Latest News Updates

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
g clip-path="url(#clip0_868_265)">