AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PNB ખાતાધારક માટે મોટી ખબર, 1 February થી પૈસા ઉપાડવામાં આવશે મોટો બદલાવ

હાલ દેશભરમાં એટીએમમાં છેતરપીંડીના કેસમાં વધારો થઈ રહ્યો છે. આ છેતરપિંડીને રોકવા માટે પંજાબ નેશનલ બેન્કએ (PUNJAB NATIONAL BANK) મોટું પગલું ભર્યું છે.

PNB ખાતાધારક માટે મોટી ખબર, 1 February થી પૈસા ઉપાડવામાં આવશે મોટો બદલાવ
PNB ATM
Charmi Katira
| Edited By: | Updated on: Jan 19, 2021 | 1:09 PM
Share

હાલ દેશભરમાં એટીએમમાં છેતરપીંડીના કેસમાં વધારો થઈ રહ્યો છે. આ છેતરપિંડીને રોકવા માટે પંજાબ નેશનલ બેન્કએ (PUNJAB NATIONAL BANK) મોટું પગલું ભર્યું છે. જો તમે પણ પંજાબ નેશનલ બેન્કમાં ખાતું ધરાવે છો તો આ તમારા માટે વાંચવું જરૂરી છે.

પંજાબ નેશનલ બેન્કના ખાતા ધારકો માટે 1 ફેબ્રુઆરી 2021થી(1 February-2021) પીએનબીના ગ્રાહકો નોન ઇએમવી એટીએમના મશીનોથી લેણદેણ નહિ કરી શકે. એટલે કે, તમે નોન ઇએમવી મશીનોથી (NON EMV ATM) પૈસા નહિ ઉપાડી શકો. પીએનબીએ ઓફીશિયલ ટ્વિટર (TWITTER)પરથી આ અંગેની જાણકારી આપી છે.

પંજાબ નેશનલ બેન્કે ટ્વિટ કરને જણાવ્યું કે, અમારા ગ્રાહકોને છેતરપિંડીથી બચાવવા માટે પીએનબી નોન ઇએમવી મશીનમાંથી 1 ફેબ્રુઆરીથી લેવડ-દેવડને પ્રતિબંધિત કરે છે, ગો ડિજિટલ, ગો સેફ.

બેંકે કહ્યું કે, છેતરપિંડીના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને પીએનબીએ આ પગલું ભર્યું છે, જેથી ગ્રાહકોના પૈસા સુરક્ષિત રહે. 1 ફેબ્રુઆરીથી ગ્રાહકો ઇએમવી વિના એટીએમથી નાણાકીય વ્યવહારો કરી શકશે નહીં.

નોન ઈએમવી એટીએમ તે છે જે લેવડ-દેવડ દરમિયાન કાર્ડ વગર કોઈ પણ વ્યવહાર થઈ શકે છે. જેમાં મેગ્નેટિક સ્ટ્રીપ દ્વારા ડેટા રીડ કરવામાં આવે છે. આ સિવાય ઈએમવી એટીએમ કાર્ડ થોડા સેકન્ડ માટે લોક થઈ જાય છે. તાજેતરમાં પંજાબ નેશનલ બેંકે તેના ગ્રાહકોને PNBOne એપ્લિકેશન દ્વારા તેમના એટીએમ ડેબિટ કાર્ડ ચાલુ/બંધ કરવાની સુવિધા આપી છે. જો તમે તમારું કાર્ડ વાપરતા નથી, તો તમે તેને બંધ કરી શકો છો. આ કરવાથી તમારા બેંક ખાતામાં રાખેલા તમારા પૈસા સુરક્ષિત રહેશે.

આ પણ વાંચો: પટૌડી ખાનદાનના લાડલા IBRAHIM ALI KHANએ જોઈન કર્યું ઓલ સ્ટાર ફૂટબોલ કલબ

Follow Us
માંગરોળ પંથકમાં આભ ફાટતાં મુશ્કેલી, તંત્ર દ્વારા કામગીરી શરૂ
માંગરોળ પંથકમાં આભ ફાટતાં મુશ્કેલી, તંત્ર દ્વારા કામગીરી શરૂ
સુત્રાપાડામાં દોરડા બાંધી બાળકોને શાળાએ મૂકવા જતા વાલીઓ !
સુત્રાપાડામાં દોરડા બાંધી બાળકોને શાળાએ મૂકવા જતા વાલીઓ !
ગુજરાતના જળાશયોમાં પાણીની 'ભારે આવક', આ મુખ્ય ડેમ Alert પર
ગુજરાતના જળાશયોમાં પાણીની 'ભારે આવક', આ મુખ્ય ડેમ Alert પર
માળિયા હાટીમાં વરસાદનો કહેર ! પાણીના પ્રવાહમાં ફસાઈ ST બસ
માળિયા હાટીમાં વરસાદનો કહેર ! પાણીના પ્રવાહમાં ફસાઈ ST બસ
સુરતમાં રહેણાંક મકાનમાં ચાલતું જુગારધામ ઝડપાયું, જુઓ વીડિયો
સુરતમાં રહેણાંક મકાનમાં ચાલતું જુગારધામ ઝડપાયું, જુઓ વીડિયો
નવસારીમાં જળબંબાકારની સ્થિતિ ! 42 જેટલા રસ્તા કરાયા બંધ, જુઓ-Video
નવસારીમાં જળબંબાકારની સ્થિતિ ! 42 જેટલા રસ્તા કરાયા બંધ, જુઓ-Video
Morbi Breaking News: મોરબી ખેડૂતોનું આંદોલન 17મા દિવસે પણ યથાવત
Morbi Breaking News: મોરબી ખેડૂતોનું આંદોલન 17મા દિવસે પણ યથાવત
રાજકોટના લાઠ ગામમાં બે કલાકમાં 7 ઈંચ વરસાદ, ગામ સંપર્કવિહોણું
રાજકોટના લાઠ ગામમાં બે કલાકમાં 7 ઈંચ વરસાદ, ગામ સંપર્કવિહોણું
દક્ષિણ ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ભુક્કા બોલાવશે
દક્ષિણ ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ભુક્કા બોલાવશે
ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી! 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ
ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી! 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ
g clip-path="url(#clip0_868_265)">