વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના વેપારીઓ માટે ચૂંટણીલક્ષી કરી મોટી જાહેરાત

લોકસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાન પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વેપારીઓ માટે એક જાહેરાત કરી છે. વડાપ્રધાને જણાવ્યુ કે વેપારીઓએ હંમેશા દેશ માટે કામ કર્યુ છે.  આપણા દેશના વેપારીઓની તાકાત હતી કે ભારત ‘સોને કી ચિડીયા’ કહેવામાં આવતો હતો. દેશની અર્થવ્યવસ્થામાં જેમ જેમ ઈમાનદારી વધશે, પારદર્શિતા વધશે તો દેશના વિકાસમાં મોટી મદદ મળશે. આજે તમારી સલાહના […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના વેપારીઓ માટે ચૂંટણીલક્ષી કરી મોટી જાહેરાત
Follow Us:
| Updated on: Apr 19, 2019 | 4:14 PM

લોકસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાન પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વેપારીઓ માટે એક જાહેરાત કરી છે. વડાપ્રધાને જણાવ્યુ કે વેપારીઓએ હંમેશા દેશ માટે કામ કર્યુ છે. 

આપણા દેશના વેપારીઓની તાકાત હતી કે ભારત ‘સોને કી ચિડીયા’ કહેવામાં આવતો હતો. દેશની અર્થવ્યવસ્થામાં જેમ જેમ ઈમાનદારી વધશે, પારદર્શિતા વધશે તો દેશના વિકાસમાં મોટી મદદ મળશે. આજે તમારી સલાહના કારણે રોજિંદા વપરાશની વસ્તુઓ પર ઝીરો ટેક્સ છે.

TV9 Gujarati

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

98% વસ્તુઓ 18%થી ઓછા ટેક્સના માળખામાં છે. GST પછી વેપારમાં ઘણી પારદર્શિતા આવી છે. આ કારણ છે કે રજીસ્ટર્ડ વેપારીઓની સંખ્યા GST આવ્યા પછી લગભગ ડબલ થઈ છે. તેમને વધુમાં જણાવ્યુ કે મે છેલ્લા 5 વર્ષમાં પુરી ઈમાનદારીથી તમારા કારોબાર અને જીવનને સારૂ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. તેથી તમે બધા જ ટેન્શન ફ્રી થઈ કોઈ ભય વગર કામ કરો. મારો ઉદ્દેશ કામમાં સરળતા નહી પણ જીવનમાં સરળતા લાવવાનો છે.

આ પણ વાંચો: સાઉથના સુપરસ્ટાર અભિનેતા રજનીકાંતે ‘રાજનેતા’ બનવાની કરી જાહેરાત, આગામી વિધાનસભા ચૂંટણી લડી શકે

વેપારીઓ માટેની જાહેરાત

વડાપ્રધાન મોદીએ ચૂંટણી પહેલા વેપારીઓ માટે વાયદા કરતા કહ્યુ કે અમે GSTની હેઠળ રજીસ્ટર્ડ બધા જ વેપારીઓને 10 લાખ રૂપિયાનો દુર્ઘટના વીમો ઉપલબ્ધ કરાવીશુ. કિસાન ક્રેડિટ કાર્ટની જેમ બધા જ રજીસ્ટર્ડ વેપારીઓ માટે વેપારી ક્રેડિટ કાર્ડની યોજના લાવીશું.

ભાજપ છુટક વેપારને વધારવા માટે રાષ્ટ્રીય છુટક વેપાર નીતિ પણ બનાવશે. વડાપ્રધાને કહ્યું કે દેશના વિકાસને ધ્યાનમાં રાખીને 23મેના રોજ ફરીથી મોદી સરકાર બનશે તો રાષ્ટ્રીય વેપારી કલ્યાણ બોર્ડ બનાવવામાં આવશે. તેના દ્વારા સરકાર અને વેપારીની વચ્ચે સીધી વાતચીત થશે. સરકાર વેપારીઓની સાથે સતત જોડાયેલી રહેશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">