BUDGET 2019 : નબળા અને નાના ખેડૂતોને દર વર્ષે સરકાર આપશે 6,000 રૂપિયા, પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની જાહેરાત
નાણા પ્રધાન પીયૂષ ગોયલે બજેટ પ્રવચન દરમિયાન પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની જાહેરાત કરી. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાથી દેશના 12 કરોડ નાના ખેડૂતોને લાભ મળશે. આ નિધિથી સરકાર પર કુલ 75 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ આવશે. Web Stories View more Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે? અમદાવાદમાં ઘર બનાવવા […]
નાણા પ્રધાન પીયૂષ ગોયલે બજેટ પ્રવચન દરમિયાન પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની જાહેરાત કરી.
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાથી દેશના 12 કરોડ નાના ખેડૂતોને લાભ મળશે. આ નિધિથી સરકાર પર કુલ 75 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ આવશે.
પીએમ કિસાન નામની યોજના હેઠળ નબળા અને નાના ખેડૂતોને દર વર્ષે 6 હજાર રૂપિયા આપવામાં આવશે કે જેનાથી ખેડૂતોની આવક વધે. 6 હજાર રૂપિયા 2000-2000 રૂપિયાના હફ્તામાં આપવામાં આવશે. આ રકમ સીધી ખાતામાં જશે. પીએમ કિસાન નામની યોજનાનું 100 ટકા ફંડિંગ સરકાર કરશે. 1 ડિસેમ્બર, 2018થી આ યોજના લાગુ થશે. આ સુવિધા તેવા ખેડૂતોને મળશે કે જેમની પાસે 2 હૅક્ટરથી ઓછી જમીન હશે.
[yop_poll id=”962″]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]