Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં મુકેશ અંબાણીથી પણ વધારે પગાર મેળવે છે આ વ્યક્તિ, કંપનીની સફળતામાં છે મોટો હાથ

મુકેશ અંબાણી વિશે અવારનવાર એવું કહેવામાં આવે છે કે તેઓ ઘણુ આગળ વિચારે છે. રિલાયન્સ જિયોની સફળતા એ વાતનો પુરાવો છે કે કેવી રીતે આજે લોકો માટે ડેટા જરૂરી બની ગયો છે. એક સમય હતો જ્યારે લોકો ઈન્ટરનેટ પર પૈસા ખર્ચતા પહેલા વિચારતા હતા. પરંતુ રિલાયન્સ જિયોએ માર્કેટ કબજે કરીને આ કર્યું તો શું બીજું કોઈ મુકેશ અંબાણીના વિઝનને અનુસરે છે?

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં મુકેશ અંબાણીથી પણ વધારે પગાર મેળવે છે આ વ્યક્તિ, કંપનીની સફળતામાં છે મોટો હાથ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 11, 2023 | 5:02 PM

દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (reliance industries) અને તેના વડા મુકેશ અંબાણીને (Mukesh Ambani) કોણ નથી ઓળખતુ. તમે વિચારી રહ્યા હશો કે પ્રશ્ન શું છે. અહીંના પ્રશ્નો અને જવાબો તમને કંઈક બીજું જ જણાવશે. તમે વિચારતા હશો કે દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી કરોડો રૂપિયાનો પગાર મેળવતા હશે. તો અમે તમને જણાવી દઈએ કે મુકેશ અંબાણીની કંપનીમાં એક એવો વ્યક્તિ છે જેનો પગાર મુકેશ અંબાણી કરતા પણ વધારે છે. છેવટે, આ વ્યક્તિ કોણ છે અને તેનો પગાર કેટલો છે? ચાલો તમને જણાવીએ.

મુકેશ અંબાણી વિશે અવારનવાર એવું કહેવામાં આવે છે કે તેઓ ઘણુ આગળ વિચારે છે. રિલાયન્સ જિયોની સફળતા એ વાતનો પુરાવો છે કે કેવી રીતે આજે લોકો માટે ડેટા જરૂરી બની ગયો છે. એક સમય હતો જ્યારે લોકો ઈન્ટરનેટ પર પૈસા ખર્ચતા પહેલા વિચારતા હતા. પરંતુ રિલાયન્સ જિયોએ માર્કેટ કબજે કરીને આ કર્યું તો શું બીજું કોઈ મુકેશ અંબાણીના વિઝનને અનુસરે છે? હા, મુકેશ અંબાણી સિવાય એક એવી વ્યક્તિ છે જેને તેમનો જમણો હાથ માનવામાં આવે છે.

આ પણ વાંચો: Chandrayaan 3એ બદલી નાખી આ કંપનીની કિસ્મત ,થોડા જ દિવસોમાં રૂ 40,195 કરોડની કરી કમાણી

Video : 'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા પર થયો પૈસાનો વરસાદ
IPL 2025 દરમિયાન જસપ્રીત બુમરાહે 'ટ્રિપલ સેન્ચુરી' ફટકારી
Pahalgam Attack : ભારતમાં સૌથી વધુ શું ભણવા આવે છે પાકિસ્તાની વિદ્યાર્થીઓ, જાણો
AC Electricity Bill : દરરોજ 10 કલાક 1.5 ટનનું AC ચલાવો, તો વીજળીનું બિલ કેટલું આવશે?
Pahalgam Attack : પહલગામ આતંકી હુમલા બાદ સેનાના જવાનનો જૂનો વીડિયો વાયરલ, જુઓ
Cobra Vs King Cobra: કોબ્રા અને કિંગ કોબ્રા વચ્ચે 5 મોટા તફાવત, જાણો

કોણ છે નિખિલ મેસવાણી?

નિખિલ મેસવાણી મુકેશ અંબાણીના ગુરુ રસિકલાલ મેસવાણીનો પુત્ર છે. તેમને મુકેશ અંબાણીના જમણો હાથ માનવામાં આવે છે. નિખિલ મેસવાણી વ્યવસાયે સિવિલ એન્જિનિયર છે. તેઓ 1986થી મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ સાથે જોડાયેલા છે. નિખિલ રિલાયન્સના સ્થાપકોમાંથી એક છે. તેઓ ઘણા વર્ષોથી કંપનીનો રિફાઈનરી બિઝનેસ સંભાળે છે. મુકેશ અંબાણી કરતા વધારે પગાર લે છે

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નિખિલ મેસવાણીને 24 કરોડ રૂપિયા પગાર મળે છે. જ્યારે તેમના નાના ભાઈ હિતલ મેસવાણીને મુકેશ અંબાણીના ડાબા હાથ માનવામાં આવે છે. તેમની સેલેરી પણ લગભગ 24 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. જ્યારે મુકેશ અંબાણીની સેલેરી લગભગ 14 કરોડ રૂપિયા છે. જોકે, મુકેશ અંબાણીએ કોરોના બાદ એક રૂપિયો પણ પગાર લીધો નથી.

1988માં બનાવવામાં આવ્યા બોર્ડના નિર્દેશક

મુકેશ અંબાણીના જમણા હાથ કહેવાતા નિખિલને 1988માં કંપની બોર્ડના ડાયરેક્ટર પણ બનાવવામાં આવ્યા હતા. બાદમાં તેમને એક્ઝિક્યુટિવ ડિરેક્ટરની જવાબદારી પણ સોંપવામાં આવી હતી. નિખિલના નાના ભાઈ હિતલ 1990માં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં જોડાયા હતા. કહેવાય છે કે રિલાયન્સની સફળતામાં આ બંને ભાઈઓની ભૂમિકા ખૂબ મહત્વની છે.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">