નાણામંત્રાલય સરકારી બેન્કોને 20 હજાર કરોડની મૂડીસહાય કરશે

નાણા મંત્રાલય સરકારી બેન્કોમાં ત્રીજા ત્રિમાસિક દરમિયાન રૂ. 20,000 કરોડની મૂડી સહાય પ્રદાન કરશે.  મહામારીના લીધે સર્જાયેલી કટોકટીનો સામનો કરવા માટે વધારાની રૂ. 2.35 લાખ કરોડની માંગ સામે મૂડી જાળવવા પ્રયાસ કરાઈ રહ્યા છે. સંસદમાં જાહેર ક્ષેત્રની બેન્ક માટે 2020-21 માટે પૂરક માંગના ભંડોળના ભંડોળ માટે રૂ. 20,000 કરોડને મંજૂરી આપવામાં આવી છે. નાણાં મંત્રાલય ત્રીજા […]

નાણામંત્રાલય સરકારી બેન્કોને 20 હજાર કરોડની મૂડીસહાય કરશે
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Oct 01, 2020 | 4:24 PM

નાણા મંત્રાલય સરકારી બેન્કોમાં ત્રીજા ત્રિમાસિક દરમિયાન રૂ. 20,000 કરોડની મૂડી સહાય પ્રદાન કરશે.  મહામારીના લીધે સર્જાયેલી કટોકટીનો સામનો કરવા માટે વધારાની રૂ. 2.35 લાખ કરોડની માંગ સામે મૂડી જાળવવા પ્રયાસ કરાઈ રહ્યા છે. સંસદમાં જાહેર ક્ષેત્રની બેન્ક માટે 2020-21 માટે પૂરક માંગના ભંડોળના ભંડોળ માટે રૂ. 20,000 કરોડને મંજૂરી આપવામાં આવી છે. નાણાં મંત્રાલય ત્રીજા ક્વાર્ટરમાં જાહેર ક્ષેત્રની બેંકોને  મૂડી સહાય પૂરી પાડે તેવી સંભાવના છે.

Nana Mantralay Sarkari banko ne 20 hajar crore ni mudi sahay karse

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

2019-20માં સરકારે ઈકોનોમી મજબૂત બનાવવા માટે સરકારી બેન્કોમાં રૂ. 70,000 કરોડની મૂડી આપી હતી. પંજાબ નેશનલ બેન્કમાં રૂ. 16,091 કરોડ, યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયામાં રૂ. 11,768 કરોડ, કેનેરા બેન્ક અને ઈન્ડિયન બેન્કમાં રૂ. 6,571 કરોડ અને રૂ. 2,534 કરોડ આપવામાં આવ્યા હતા. અલાહાબાદ બેન્કમાં રૂ. 2,153 કરોડ, યુનાઈટેડ બેન્ક ઓફ ઈન્ડિયા રૂ. 1,666 કરોડ, આંધ્રપ્રદેશ બેન્ક રૂ. 200 કરોડની સરકારી સહાય કરી હતી. બેન્ક ઓફ બરોડામાં રૂ. 7,000 કરોડ, ઈન્ડિયન ઓવરસિઝ બેન્કમાં રૂ. 4,360 કરોડ અને યુકો બેન્કમાં રૂ. 2,142 કરોડ, પંજાબ એન્ડ સિંધ બેન્ક રૂ. 787 કરોડ અને સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા રૂ. 3,353 કરોડ મેળવ્યા હતા.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

નાણાં મંત્રાલયે MSME માટેની ગેરંટી ઈમરજન્સી ક્રેડિટ લાઈન સુવિધા માટે NCGTC પર વધારાના ખર્ચની પૂર્તિ માટે નાણાં ફાળવણી હેતુ સંસદની મંજૂરીની પ્રક્રિયા હાથ ધરી છે. પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત વિસ્તૃત શિશુ લોન્સની ત્વરિત ચુકવણી પર 2 ટકાના વ્યાજ પર સરકારે સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઈન્ડિયાને સબસિડી માટે 1,232 કરોડ રૂપિયાની માંગ કરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
વરિયાળીનો સારો ભાવ ન મળતા નારાજગી ખેડૂતોમાં નારાજગી
વરિયાળીનો સારો ભાવ ન મળતા નારાજગી ખેડૂતોમાં નારાજગી
પાદરા ગામમાં ક્ષત્રિયોએ ભાજપ ઉમેદવારને પ્રચાર માટે ગામમાં ન આવવા દીધા
પાદરા ગામમાં ક્ષત્રિયોએ ભાજપ ઉમેદવારને પ્રચાર માટે ગામમાં ન આવવા દીધા
g clip-path="url(#clip0_868_265)">