Multibagger Stock 2021 : આ શેરે રોકાણકારોને કરોડપતિ બનાવ્યા, 1 લાખ રૂપિયાના 8 કરોડ બન્યા , જાણો સ્ટોક વિશે વિગતવાર

13 સપ્ટેમ્બર, 2001 ના રોજ, કેમિકલ સેક્ટરના અતુલ લિમિટેડના શેરની કિંમત 11.30 રૂપિયા હતી જે હવે વધીને 9,250 રૂપિયા પ્રતિ શેર થઈ ગઈ છે. તે 20 વર્ષના ગાળામાં લગભગ 818 ગણો વધ્યો છે.

Multibagger Stock 2021 : આ શેરે રોકાણકારોને કરોડપતિ બનાવ્યા, 1 લાખ રૂપિયાના 8 કરોડ બન્યા , જાણો સ્ટોક વિશે વિગતવાર
stock market
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 13, 2021 | 8:48 AM

Multibagger Stock 2021: શેરબજારમાં રોકાણ કરી તરત નફાની દોડ લગાવવાના સ્થાને રોકાણને હોલ્ડ રાખવાના ઘણીવાર ફાયદા થાય છે. અતુલ લિમિટેડ(Atul Limited)ના શેરે રોકાણ કરી લાંબો સમય ઇંતેજાર કરનારાઓને માલામાલ બનાવ્યા છે. 13 સપ્ટેમ્બર, 2001 ના રોજ, કેમિકલ સેક્ટરના અતુલ લિમિટેડના શેરની કિંમત 11.30 રૂપિયા હતી જે હવે વધીને 9,250 રૂપિયા પ્રતિ શેર થઈ ગઈ છે. તે 20 વર્ષના ગાળામાં લગભગ 818 ગણો વધ્યો છે. છેલ્લા એક મહિનામાં અતુલના શેરનો ભાવ રૂ 8,864.05 થી વધીને રૂ 9,250 થયો છે. આ સમયગાળા દરમિયાન તેમાં 4.35 ટકાનો વધારો નોંધાયો છે.

6 મહિનામાં કેટલું મળ્યું રિટર્ન? છેલ્લા 6 મહિનામાં, આ કેમિકલ સ્ટોકનો ભાવ રૂ 6784.05 થી વધીને રૂ 9,250 થયો છે. આ સમયગાળા દરમિયાન 36.35 ટકાનો ઉછાળો નોંધાયો હતો. એ જ રીતે છેલ્લા એક વર્ષમાં અતુલના શેરમાં 47 ટકાનો વધારો થયો છે જ્યારે અતુલના શેરના ભાવમાં છેલ્લા પાંચ વર્ષમાં 325 ટકાનો વધારો થયો છે. પરંતુ છેલ્લા વીસ વર્ષમાં શેરની કિંમત 11.30 રૂપિયા પ્રતિ શેરથી વધીને 9,250 રૂપિયા પ્રતિ શેર થઈ ગઈ. આ સમયગાળા દરમિયાન સ્ટોક 818 ગણો વધ્યો છે.

20 વર્ષમાં 1 લાખના 8.18 કરોડ રૂપિયા બન્યા જો કોઈ રોકાણકારે એક મહિના પહેલા આ કેમિકલ સ્ટોકમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો તેના 1 લાખ રૂપિયા આજે 1.04 લાખ રૂપિયા થઈ ગયા હશે. જો રોકાણકારે 6 મહિના પહેલા તેમાં 1 લાખનું રોકાણ કર્યું હોય અને આજ સુધી રોકાણ રાખ્યું હોય તો તેના 1 લાખ રૂપિયા આજે 1.36 લાખ રૂપિયા થઈ ગયા હશે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

એ જ રીતે જો કોઈ રોકાણકારે એક વર્ષ પહેલા અતુલના શેરમાં રૂ 1 લાખનું રોકાણ કર્યું હોય તો તેના 1 લાખ રૂપિયા આજે 1.47 લાખ રૂપિયા થઈ ગયા હશે. જો કે કોઈ રોકાણકારે 20 વર્ષ પહેલા અતુલના શેરમાં 1 લાખ રૂપિયા રોક્યા હશે અને હજુ પણ આ કંપનીમાં શેર ધરાવે છે તો તે આજે કરોડપતિ ગણાશે કારણ કે તેના 1 લાખ રૂપિયા આજે 8.18 કરોડ રૂપિયા બની ગયા હશે.

આ પણ વાંચો : હવે તમારા ONLINE TRANSACTION ને મળશે વીમાનું કવચ , IRDAI એ CYBER INSURANCE સંબંધિત નવા નિયમો જારી કર્યા , જાણો વિગતવાર

આ પણ વાંચો : Petrol Diesel Price Today : આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ઘટયા , શું હવે પેટ્રોલ – ડીઝલની કિંમત નીચે આવશે?

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">