SBI: બેંક લોન ભરવામાં થઈ રહી છે મુશ્કેલી? માત્ર એક ફોર્મ ભરી ઘરે બેઠા જ આ યોજનાનો લાભ મેળવો

દેશની સૌથી મોટી બેંક SBI એ તેના ગ્રાહકોને 25 કરોડ સુધીની લોનનું પુનર્ગઠન (Loan Restructure) કરવાની તક આપી છે.

SBI: બેંક લોન ભરવામાં થઈ રહી છે મુશ્કેલી? માત્ર એક ફોર્મ ભરી ઘરે બેઠા જ આ યોજનાનો લાભ મેળવો
Loan Restructure
Follow Us:
| Updated on: May 31, 2021 | 12:21 PM

કોરોના પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઘણી બેંકો (Bank) તેમના ગ્રાહકોને વિવિધ પ્રકારની સુવિધાઓ આપી રહી છે. દેશની સૌથી મોટી બેંક SBI એ તેના ગ્રાહકોને 25 કરોડ સુધીની લોનનું પુનર્ગઠન (Loan Restructure) કરવાની તક આપી છે.

એસબીઆઈના ચેરમેનના જણાવ્યા અનુસાર, આ સુવિધા માટે જાહેર ક્ષેત્રની બેંકે સામાન્ય લોકો, નાના ઉદ્યોગપતિઓ અને એમએસએમઇ માટે 25 કરોડ રૂપિયા સુધીની લોનનું પુનર્ગઠન કરવાની યોજના તૈયાર કરી છે.

આ યોજના હેઠળ, કોઈપણ ઉદ્યોગપતિ અથવા સંસ્થા અથવા લોન ધારક જે લોનનું પુનર્ગઠન કરાવા માગે છે તે ખૂબ જ સરળ રીતે પૂર્ણ કરી શકે છે. આ માટે ક્યાંય જવાની જરૂર નથી. આ માટે તમારે એસબીઆઈ બેંકની વેબસાઇટ પર એક એપ્લિકેશન કરવાની છે અને તમારી લોનની પુનર્ગઠનમાં તમને કેવા પ્રકારનાં પરિવર્તન જોઈએ છે તે જણાવવાનું છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

આરબીઆઈએ નિર્ણય લીધો હતો

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ તાજેતરમાં સામાન્ય લોકો, નાના ઉદ્યોગપતિઓ અને એમએસએમઈ માટે 25 કરોડ રૂપિયા સુધીની લોનની પુનર્ગઠન માટે એક નવો નિયમ જાહેર કર્યો હતો. જેને હવે બેંકો અનુસરવા પગલાં લઈ રહી છે. નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ અને આરબીઆઈના ગવર્નરે કહ્યું હતું કે બેંકોએ લોનની પુનર્ગઠન માટે પગલાં ભરવા જોઈએ. જેની શરૂઆત એસબીઆઈ સહિત અન્ય પીએસબી દ્વારા કરવામાં આવી રહી છે.

આ કારણથી નિર્ણય લેવામાં આવ્યો

બેંક એ આ યોજના લોકોના જીવન નિર્વાહમાં મદદ અને દેશમાં વ્યાપારિક પ્રવૃત્તિઓને વેગ આપવા કર્યો છે. આ યોજનાથી સરળ શરતો સાથે સંસ્થાકીય લોનને પ્રોત્સાહન આપી શકાય છે. સાથે જ બેંકોની સ્થિતિમાં પણ સુધારો થશે.

આ મહિનાની શરૂઆતમાં જાહેરાત કરવામાં આવી હતી

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આ મહિનાની 6 તારીખે લોન રિસ્ટ્રક્ચર્સ 2.0 ની જાહેરાત કરી હતી, જેમાં જણાવ્યું હતું કે, નવી સિસ્ટમ હેઠળ અરજીઓ 30 સપ્ટેમ્બર, 2021 સુધી કરી શકાશે. જો બધી શરતો પૂરી થાય છે, તો લોન લેનાર વ્યક્તિ / સંસ્થા માટે તેનો અમલ બેંક દ્વારા 90 દિવસમાં કરવો પડશે.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">