Mera Ration App ની મદદથી રેશન કાર્ડને લગતી તમામ સમસ્યાઓ થશે દૂર, કાર્ડ ધારકોને મળશે આ સુવિધાઓ

મેરા રાશન એપની મદદથી રેશન કાર્ડ માટે નોંધણી કરાવી શકાય છે. આ સિવાય રેશન કાર્ડ ડાઉનલોડ પણ કરી શકાશે.

Mera Ration App ની મદદથી રેશન કાર્ડને લગતી તમામ સમસ્યાઓ થશે દૂર, કાર્ડ ધારકોને મળશે આ સુવિધાઓ
Mera ration app (Symbolic Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 09, 2021 | 5:07 PM

વન નેશન વન રેશન કાર્ડ (ONORC) અંતર્ગત મોદી સરકારે મેરા રાશન મોબાઈલ એપ (Mera Ration App) લોન્ચ કરી છે. આ એપની મદદથી રેશન કાર્ડ સંબંધિત મોટા ભાગના કામ ઓનલાઈન મોબાઈલ એપની મદદથી થઈ શકે છે. રેશનકાર્ડ ધારકોને પીડીએસની મદદથી અનાજ મળે છે. જો કે, જ્યારે તેઓ અન્ય રાજ્યોમાં જાય છે, ત્યારે તેમને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં કોઈપણ પ્રકારની સમસ્યા દૂર કરવાના હેતુથી મેરા રાશન એપ (Mera Ration App)  લોન્ચ કરવામાં આવી હતી.

મેરા રાશન એપની મદદથી રેશન કાર્ડ માટે નોંધણી કરાવી શકાય છે. આ સિવાય રેશન કાર્ડ ડાઉનલોડ પણ કરી શકાશે. તમારું રેશન આધાર કાર્ડ સાથે લિંક છે કે નહીં તે પણ ચેક કરી શકાય છે, સાથે સાથે લિંક પણ કરી શકાય છે. આ સિવાય તમારા રેશનકાર્ડ પર અત્યાર સુધી કેટલું વિતરણ થયું છે અને તમારા ઘરની આસપાસ રાશન ડીલરની દુકાન ક્યાં છે, તે પણ ચકાસી શકાય છે. જો તમે રાશન ડીલર બદલવા માંગતા હોવ તો આ સુવિધા પણ આ મોબાઈલ એપ પર ઉપલબ્ધ છે.  આ એપ પર 10 અલગ-અલગ ભાષાઓમાં આ તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે.

રેશનકાર્ડને લગતી તમામ સુવિધાઓ ઉપલબ્ધ

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

જો તમે એક રાજ્યથી બીજા રાજ્યમાં જાઓ છો, તો તમારે રજિસ્ટ્રેશન વિકલ્પ પર જવું પડશે. અહીં સ્થળાંતરની સુવિધા આપવામાં આવી છે. Know Your Entitlement વિકલ્પની મદદથી, તમે ઉપલબ્ધ સુવિધાઓ વિશે માહિતી મેળવી શકો છો. રેશનકાર્ડ નંબર અને આધાર નંબરના કારણે આ સુવિધા મેળવી શકાય છે. અહીં તમને રેશનકાર્ડ ધારકોને કઈ ચીજવસ્તુઓ મળી રહી છે તે જાણવા મળશે.

મેરા રાશન એપ્લિકેશન ખૂબ મદદરૂપ છે.

મેરા રાશન મોબાઈલ ભારત સરકાર દ્વારા 12 માર્ચ, 2021 ના ​​રોજ લોન્ચ કરવામાં આવી હતી. NFSA લાભાર્થીઓ, ખાસ કરીને સ્થળાંતર કરનારાઓને, રેશનકાર્ડ પોર્ટેબિલિટીનો મહત્તમ ઉપયોગ કરવા સક્ષમ બનાવવા માટે ઓએનઓઆરસી (ONORC) યોજના હેઠળ એપ્લિકેશન શરૂ કરવામાં આવી હતી. આ એપ હિન્દી અને અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં ઉપલબ્ધ છે.

આ છે Mera Ration એપના ફાયદા

  • વાજબી કિંમતની દુકાન શોધો.
  • અનાજની યોગ્યતા તપાસો.
  • તમારા દ્વારા કરવામાં આવેલ તાજેતરના વ્યવહારો જાણો.
  • આધાર સીડીંગ સ્ટેટસ જુઓ.
  • સ્થળાંતર કરનારા લોકો આ એપ દ્વારા તેમની સ્થળાંતર વિગતો રજીસ્ટર કરી શકે છે.
  • તમને સૂચન અથવા ફીડબેક આપવાનો વિકલ્પ મળશે.

આધાર નંબર વડે લોગીન કરો

લાભાર્થીઓ આધાર અથવા રેશનકાર્ડ નંબર દ્વારા માય રાશન મોબાઈલ એપમાં લોગીન કરી શકશે. સરકાર 5.4 લાખ રાશનની દુકાનો દ્વારા દરેક વ્યક્તિને દર મહિને 5 કિલો સબસિડીવાળું રાશન સપ્લાય કરે છે.

આ પણ વાંચો :  Maharashtra : ઓમિક્રોનના જોખમને પગલે Dy CM અજીત પવારે કેન્દ્ર સરકાર પર સાધ્યુ નિશાન, ઉઠાવ્યા આ સવાલો

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">