કોરોનાકાળમાં પણ અનિલ અંબાણીના આવ્યા અચ્છે દિન!!! જાણો કેવી રીતે બન્યું આ શક્ય

દેશના દિગ્ગ્જ ઉદ્યોગપતિ અને રિલાયન્સ(Reliance) - અનિલ ધીરૂભાઇ અંબાણી જૂથના વડા અનિલ અંબાણી(Anil Ambani)ને કોરોનાકાળમાં રાહત મળી છે.

કોરોનાકાળમાં પણ અનિલ અંબાણીના આવ્યા અચ્છે દિન!!! જાણો કેવી રીતે બન્યું આ શક્ય
Anil Ambani
Follow Us:
| Updated on: May 08, 2021 | 10:43 AM

દેશના દિગ્ગ્જ ઉદ્યોગપતિ અને રિલાયન્સ(Reliance) – અનિલ ધીરૂભાઇ અંબાણી જૂથના વડા અનિલ અંબાણી(Anil Ambani)ને કોરોનાકાળમાં રાહત મળી છે. અનિલ અંબાણીની કંપની રિલાયન્સ પાવરને 72 કરોડનો નફો થયો છે. રિલાયન્સ પાવર અગાઉ રિલાયન્સ એનર્જી તરીકે જાણીતી હતી. આ કંપનીએ સારો નફો કર્યો છે.

રિલાયન્સ પાવરને માર્ચ 2021 માં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં રૂ 72.56 કરોડનો એકીકૃત ચોખ્ખો નફો થયો હતો. કંપનીએ માર્ચ 2020 માં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં રૂ.4,206.38 ખોટ કરી હતી. અનિલ અંબાણી અને રિલાયન્સ ઇન્ફ્રાના સીઈઓ કે. રાજા માટે આ મોટી રાહત છે. કંપની રૂ 4,206 કરોડની ખોટમાંથી બહાર આવી 72 કરોડ રૂપિયાનો નફો બતાવી રહી છે.

આવકમાં થયો વધારો રિલાયન્સ પાવરમાં નફા સાથે આવકમાં પણ વધારો થયો છે. કંપનીની કુલ આવક આ વર્ષે માર્ચની ક્વાર્ટરમાં 1,691.19 હતી. એક વર્ષ પહેલાંના આ સમયગાળામાં 1,902.03 કરોડ આવક બતાવાઈ હતી. નાણાકીય વર્ષ 2020-21 માં કંપનીનો એકીકૃત શુદ્ધ નફો 228.63 કરોડ હતો હતો જ્યારે 2019-20 માં તે 4,076.59 કરોડ હતી. વર્ષ 2020-21 માં કંપનીની કુલ આવક 8,388.60 કરોડ હતી જ્યારે છેલ્લા નાણાકીય વર્ષમાં તે 8,202.41 કરોડ હતી.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

મિલકતો વેચવી પડી અગાઉ વધતા દેવાના કારણે અનિલ અંબાણીએ રિલાયન્સ ઇન્ફ્રાની મુંબઇ સ્થિત મુખ્ય કચેરી યસ બેંકને વેચવી પડી હતી. આ સોદાની કિંમત 1200 કરોડ રૂપિયા છે. કંપનીના નિવેદન મુજબ કંપની આ નાણાંથી યસ બેંકની લોન ચુકવશે. અનિલ અંબાણી સંચાલિત રિલાયન્સ ઇન્ફ્રાને 2,892 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. વધતા દબાણને કારણે રિલાયન્સ ઇન્ફ્રાને આ નિર્ણય લેવાની ફરજ પડી હતી. નિયમ હેઠળ જો બેંક કંપની બિલ્ડિંગનો કબજો લે છે તો બેંકે બે મહિનાની નોટિસ આપવી પડે છે જે યસ બેંક દ્વારા પહેલેથી જ આપવામાં આવી હતી.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">