AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Life Certificate : સમયમર્યાદામાં વધારા બાદ છેલ્લી તારીખનો ઇંતેજાર ન કરી આજેજ પતાવી લો આ કામ

તમે જીવન પ્રમાણ પોર્ટલ https://jeevanpramaan.gov.in/ પર તમારું જીવન પ્રમાણપત્ર સબમિટ કરી શકો છો. આ માટે તમારે પહેલા પોર્ટલ પરથી જીવન પ્રમાણ એપ ડાઉનલોડ કરવી પડશે.

Life Certificate : સમયમર્યાદામાં વધારા બાદ છેલ્લી તારીખનો ઇંતેજાર ન કરી આજેજ પતાવી લો આ કામ
Life Certificate
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 08, 2021 | 8:13 AM
Share

Life Certificate: સરકારે કેન્દ્ર સરકારના પેન્શનરો માટે જીવન પ્રમાણપત્ર જમા કરવાની તારીખ 31 ડિસેમ્બર સુધી લંબાવી છે. કોવિડ-19 મહામારીને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. પેન્શનરો માટે જીવન પ્રમાણપત્ર આપવાની છેલ્લી તારીખ 30 નવેમ્બર હતી. દર વર્ષે પેન્શન ચાલુ રાખવા માટે પેન્શનરોએ જીવન પ્રમાણપત્ર આપવું પડે છે.

અમને જણાવી રહ્યા છીએ કે તમે કઈ રીતે જીવન પ્રમાણપત્ર સબમિટ કરી શકો છો.

લાઈફ સર્ટિફિકેટ ઘરે બેઠા જમા કરાવો પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગે જણાવ્યું હતું કે પેન્શનરો 12 જાહેર ક્ષેત્રની બેંકોના ડોરસ્ટેપ બેંકિંગ એલાયન્સ અથવા ટપાલ વિભાગની ડોરસ્ટેપ સર્વિસનો ઉપયોગ કરીને ડિજિટલ જીવન પ્રમાણપત્રો સબમિટ કરી શકો છે.

આ બેંકો સેવાઓ પૂરી પાડે છે ભારતીય બેંકો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI), પંજાબ નેશનલ બેંક (PNB), બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઇન્ડિયા, કેનેરા બેંક, બેંક ઓફ મહારાષ્ટ્ર, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન બેંક, ઇન્ડિયન ઓવરસીઝ બેંક, પંજાબ એન્ડ સિંધ બેંક, યુકો બેંક અને યુનિયન બેંક ઓફ ઇન્ડિયા સુવિધા પુરી પાડે છે.

તમે વેબસાઈટ (doorstepbanks.com અથવા www.dsb.imfast.co.in/doorstep/login) અથવા ‘ડોરસ્ટેપ બેંકિંગ’ મોબાઈલ એપ્લિકેશન, અથવા ટોલ ફ્રી નંબર (18001213721 અથવા 18001037188) નો ઉપયોગ કરી શકો છે.

ઇન્ડિયા પોસ્ટ દ્વારા સેવા શરૂ કરવામાં આવી છે ઈન્ડિયા પોસ્ટે ટ્વીટ કર્યું છે કે વરિષ્ઠ નાગરિકો તેમના વિસ્તારની નજીકની પોસ્ટ ઑફિસમાં કોમન સર્વિસ સેન્ટર (CAC)માંથી સરળતાથી જીવન પ્રમાણ સેવાઓ મેળવી શકે છે. વિભાગની સત્તાવાર વેબસાઇટ અનુસાર ભારત સરકાર પેન્શનર યોજના માટે ડિજિટલ જીવન પ્રમાણપત્ર મેળવવાની સમસ્યાને હલ કરવા માંગે છે. જેથી પ્રમાણપત્ર સરળતાથી મળી શકે.

અહીં અરજી કરી શકો છો મોબાઈલ નંબર 7738299899 પર SMS મોકલીને નજીકના જીવન પ્રમાણ કેન્દ્ર પર અરજીઓ અપડેટ કરી શકાય છે. SMS માં JPL <pincode> હોવું આવશ્યક છે. તે તમારા વિસ્તારની આસપાસના કેન્દ્રોની યાદી મળશે.

આ પણ વાંચો : Tega Industries Share Allotment : વિક્રમી સબ્સ્ક્રિપશન મેળવનાર ઇશ્યુમાં તમારા ખાતામાં શેર જમા થશે કે પૈસા? જાણો આ રીતે

આ પણ વાંચો : LIC IPO : PAN વગર નહીં મળે LICનો શેર, આ 3 સ્ટેપમાં પૂર્ણ કરો આ મહત્વપૂર્ણ કામ

Follow Us
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર"
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
g clip-path="url(#clip0_868_265)">