જનતા પાર્ટીની સરકારે કરેલા એક ફેંસલાએ બદલ્યું હતું અઝીમ પ્રેમજીનું નસીબ અને વિપ્રોની સફળતાના ગ્રાફે આકાશને આંબ્યું,વાંચો શું હતો એ નિર્ણય

દેશનાં 17માં સૌથી અમીર વ્યક્તિ અને IT કંપની વિપ્રોનાં ચેરમેન અઝીમ પ્રેમજીને પૈસા સાથે ઉદારતા માટે પણ જાણવામાં આવે છે. એક જમાનામાં ખાધ્ય તેલ તૈયાર કરવા વાળી કંપની ઈન્ડિયન વેજીટેબલ પ્રોડક્ટસને વિપ્રો તરીકે સ્થાપિત કરવાનું શ્રેય અઝીમ પ્રેમજીને જાય છે કે જેમણે 1966માં પિતાનાં નિધન પછી ધંધાની કમાન સંભાળી હતી. હાલમાં જ તે 75 વર્ષનાં […]

જનતા પાર્ટીની સરકારે કરેલા એક ફેંસલાએ બદલ્યું હતું અઝીમ પ્રેમજીનું નસીબ અને વિપ્રોની સફળતાના ગ્રાફે આકાશને આંબ્યું,વાંચો શું હતો એ નિર્ણય
http://tv9gujarati.in/janta-party-ni-s…fdta-na-toch-par/
Follow Us:
| Updated on: Jul 29, 2020 | 8:00 AM

દેશનાં 17માં સૌથી અમીર વ્યક્તિ અને IT કંપની વિપ્રોનાં ચેરમેન અઝીમ પ્રેમજીને પૈસા સાથે ઉદારતા માટે પણ જાણવામાં આવે છે. એક જમાનામાં ખાધ્ય તેલ તૈયાર કરવા વાળી કંપની ઈન્ડિયન વેજીટેબલ પ્રોડક્ટસને વિપ્રો તરીકે સ્થાપિત કરવાનું શ્રેય અઝીમ પ્રેમજીને જાય છે કે જેમણે 1966માં પિતાનાં નિધન પછી ધંધાની કમાન સંભાળી હતી. હાલમાં જ તે 75 વર્ષનાં થયા. વિતેલા 54 વર્ષમાં વિપ્રોને નવી ઉંચાઈ પર લઈ જવાનું કામ તેમણે કર્યું છે, પ્રેમજી તે વખતે અમેરિકાની સ્ટેનફર્ડ યુનિવર્સીટીથી ઈલેકટ્રીકલ એન્જીનીયરીંગમાં ગ્રેજ્યુએશન કરી રહ્યા હતા, જ્યારે તેમને તેમના પિતાજીનાં નિધનનાં સમાચાર મળ્યા ત્યાર બાદ તેમણે બખુબીથી વેપારને સંભાળી લીધો અને કદી પાછળ ફરીને જોયું નથી. જો કે વિપ્રોને સૌથી મોટો ઉછાળ પોતાના કોઈ પ્રયાસથી નહી પરંતુ સરકારનાં એક ફેંસલાના કારણે મળ્યો હતો.

ખુદ અઝીમ પ્રમજીએ એક વાર કહ્યું હતું કે 1977માં જનતા પાર્ટીની સરકાર સમયે તેમણે કરેલા એક નિર્ણયનો મોટો ફાયદો થયો હતો, જેને લઈને દુનીયાની દિગ્ગજ IT કંપની IBMને ભારત છોડવું પડ્યું હતું. દેશમાં ઈમરજન્સી હટ્યા બાદ પહેલી વાર બિન કોંગ્રેસી સરકારની રચના થઈ હતી, જનતા પાર્ટીની આ સરકારમાં વડાપ્રધાન હતા મોરારજી દેસાઈ કે જેમાં નિર્ણય લેવાયો કે 60% કર્મચારી ભારતીય હોવા જોઈએ જેને લઈને IBMમાં ખેંચતાણ ચાલી અને અંતે તે ભારત છોડી ગઈ. આ સ્થિતિ બાદ ભારતમાં કોમ્પ્યુટર ટેકનિક માટેનાં નવા અવસર ખુલ્યા અને સરકારે પણ દેશમાં કોમ્પ્યુટર એજ્યુકેશનને વધારે સારી રીતે પ્રોમોટ કરવાનું શરૂ કરી દીધું હતું. પ્રેમજી કહે છે કે આ જ તકને ઝડપી લઈને તેમણે કોમ્પ્યુટર બનાવવાની દિશામાં પ્રયાસ શરૂ કરૂ દીધા અને 1981માં વિપ્રોએ કોમ્પ્યુટર બનાવવાની શરૂઆત કરી હતી પછી વિપ્રોની ઓળખ દુનિયાભરમાં ફેલાવા લાગી અને તેમને IT કંપનીની ઓળખ પણ મળી. એટલું જ નહી તેમના આ ફેંસલા ને લઈને HCLને પણ મદદ મળી હતી.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

Latest News Updates

નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">