AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ITC ખરીદી શકે છે અદાણી ગ્રુપનો મોટો બિઝનેસ! ગ્રુપ 44% હિસ્સો વેચવાની તૈયારીમાં

અદાણી જૂથે તેનો 43.97 ટકા હિસ્સો વેચવાની તૈયારી દર્શાવી છે. ગ્રુપ એનર્જીથી લઈને ઈન્ફ્રાસ્ટ્રક્ચર બિઝનેસ પર ફોકસ વધારવા માંગે છે. જૂથે તેનો હિસ્સો વેચવા અંગે ઘણા રોકાણકારો સાથે વાતચીત પણ કરી છે. બજાર સાથે જોડાયેલ લોકો આ સમગ્ર મામલે સત્તાવાર માહિતીની રાહ જોઈ રહ્યા છે.

ITC ખરીદી શકે છે અદાણી ગ્રુપનો મોટો બિઝનેસ! ગ્રુપ 44% હિસ્સો વેચવાની તૈયારીમાં
| Updated on: Nov 28, 2023 | 10:37 PM
Share

છેલ્લા કેટલાક દિવસોથી એવી ચર્ચા ચાલી રહી છે કે અદાણી ગ્રૂપ ખાદ્ય તેલ વેચતી કંપની અદાણી વ્લિમરમાં પોતાનો હિસ્સો વેચી શકે છે. એક મીડિયા અહેવાલ અનુસાર ITCએ અદાણી ગ્રુપનો હિસ્સો ખરીદવામાં રસ દાખવ્યો છે. કંપનીમાં અદાણી ગ્રુપનો કુલ હિસ્સો 44 ટકા છે. તમને જણાવી દઈએ કે, હજુ સુધી આ મુદ્દે કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી.

અહેવાલો અનુસાર, અદાણી જૂથે તેનો 43.97 ટકા હિસ્સો વેચવાની તૈયારી દર્શાવી છે. ગ્રુપ એનર્જીથી લઈને ઈન્ફ્રાસ્ટ્રક્ચર બિઝનેસ પર ફોકસ વધારવા માંગે છે. જૂથે તેનો હિસ્સો વેચવા અંગે ઘણા રોકાણકારો સાથે વાતચીત પણ કરી છે. બજાર સાથે જોડાયેલ લોકો આ સમગ્ર મામલે સત્તાવાર માહિતીની રાહ જોઈ રહ્યા છે.

ITCનું લક્ષ્ય શું છે?

ITC સનફીસ્ટ બિસ્કીટ, આશીર્વાદ અટ્ટા અને યુપ્પી નૂડલ્સ કંપનીની FMCG આવકમાં 83 થી 84 ટકા યોગદાન આપે છે. ITCએ નાણાકીય વર્ષ 2023માં આ ઉત્પાદનો દ્વારા રૂ. 19,123 કરોડની આવક ઊભી કરી હતી. કંપની તેના પોર્ટફોલિયોને વધુ વિસ્તૃત કરવા માંગે છે. ITC લાંબા સમયથી ખાદ્યતેલના બિઝનેસમાં પ્રવેશવા માટે રસ ધરાવતું જણાય છે.

આ પણ વાંચો વોરેન બફેટે Paytam માંથી પોતાનો સંપૂર્ણ હિસ્સો વેચ્યા બાદ જાણો ક્યાં શેરના ભાવમાં થયો ઘટાડો

અદાણી ગ્રૂપ તેનો હિસ્સો વેચવા માટે GQG પાર્ટનર્સ, કતાર ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી (QIA) સાથે વાતચીત કરી રહ્યું છે. જૂથ તેનો હિસ્સો $2.5 બિલિયનથી $3 બિલિયન (રૂ. 20,000 થી 24,000 કરોડ)માં વેચી શકે છે.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">