AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઈન્ફોસિસ રશિયામાં બંધ કરવા જઈ રહી છે તેની ઓફિસ, યુક્રેન સામે યુદ્ધ ચલાવી રહેલા દેશને ધ્યાનમાં રાખીને નિર્ણય

અહેવાલમાં જણાવાયું છે કે એનઆર નારાયણ મૂર્તિ દ્વારા શરૂ કરાયેલી કંપની રશિયામાં કામગીરી બંધ કરવાના દબાણનો સામનો કરી રહી હતી.  યુક્રેન પર રશિયાના આક્રમણને કારણે ઘણા મોટા ઉદ્યોગોએ દેશ છોડી દીધો છે.

ઈન્ફોસિસ રશિયામાં બંધ કરવા જઈ રહી છે તેની ઓફિસ, યુક્રેન સામે યુદ્ધ ચલાવી રહેલા દેશને ધ્યાનમાં રાખીને નિર્ણય
Infosys
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 02, 2022 | 6:33 PM
Share

ભારતની મોટી ટેક્નોલોજી કંપની ઈન્ફોસિસ (Infosys) રશિયામાં તેની ઓફિસ બંધ કરી રહી છે. રિપોર્ટ અનુસાર, કંપનીએ આ નિર્ણય યુક્રેન (Ukraine)  વિરુદ્ધ યુદ્ધના જવાબમાં લીધો છે. અહેવાલમાં જણાવાયું છે કે એનઆર નારાયણ મૂર્તિ દ્વારા શરૂ કરાયેલી કંપની રશિયામાં કામગીરી બંધ કરવાના દબાણનો સામનો કરી રહી હતી.  યુક્રેન પર રશિયાના આક્રમણને કારણે ઘણા મોટા ઉદ્યોગોએ દેશ છોડી દીધો છે. રિપોર્ટ અનુસાર, ઈન્ફોસિસ મોસ્કોના કર્મચારીઓ માટે બીજી ભૂમિકા શોધવાનો પ્રયાસ કરી રહી છે. બ્રિટનમાં ચાન્સેલર ઋષિ સુનક નારાયણ મૂર્તિની પુત્રી અક્ષતા મૂર્તિના પતિ છે. કંપનીમાં પત્નીની હિસ્સેદારી અંગે તેમને ભૂતકાળમાં ઘણા પ્રશ્નોનો સામનો કરવો પડ્યો હતો.

ઈન્ફોસિસ રશિયામાં તેનો બિઝનેસ કરી રહી છે. સુનકની પત્ની પર ડિવિડન્ડમાં ખોટી રકમ જમા કરવાનો આરોપ છે. જવાબમાં, બ્રિટનના ચાન્સેલરે કહ્યું કે તમે જાણો છો કે લોકો મારા પર આરોપ લગાવે તે સંપૂર્ણપણે ઠીક છે. એ ખૂબ જ દુઃખદાયક છે અને તેઓ વિચારે છે કે લોકો માટે તેની પત્ની વિશે બોલવું ખોટી વસ્તુ છે.
આ સિવાય તમને જણાવી દઈએ કે ઈન્ફોસિસ મોટા પાયે કર્મચારીઓની ભરતી કરવા જઈ રહી છે. કંપનીએ કહ્યું છે કે વર્ષ 2022-23માં રિકવરી ઝડપી થવાની સાથે, આ વર્ષ આગામી સમયમાં વૃદ્ધિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે, તેથી કંપની તકોનો લાભ લેવા માટે જરૂરી પગલાં લઈ રહી છે. કંપનીના સીઈઓ સલિલ પારેખે માહિતી આપી હતી કે આગામી નાણાકીય વર્ષમાં કંપની 55 હજારથી વધુ ફ્રેશર્સને તક આપી શકે છે.

Follow Us
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
g clip-path="url(#clip0_868_265)">