તમે બેંકમાં Auto Debit Payments ફીચર સેટ કર્યું છે? તો આજથી લાગુ પડેલા ફેરફારને ધ્યાન રાખજો નહીંતર પડશો મુશ્કેલીમાં

આ ફેરફાર હેઠળ કોઈપણ ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મએ હપ્તા અથવા બિલના પૈસા કાપતા પહેલા દર વખતે તમારી પરવાનગી લેવી પડશે.

તમે બેંકમાં Auto Debit Payments ફીચર સેટ કર્યું છે? તો આજથી લાગુ પડેલા ફેરફારને ધ્યાન રાખજો નહીંતર પડશો મુશ્કેલીમાં
Auto Debit Payments New Rules
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 01, 2021 | 8:18 AM

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના આદેશ મુજબ બેંકોએ ગ્રાહકોને ઓટો-ડેબિટ ટ્રાન્ઝેક્શનમાં થતા ફેરફારો વિશે માહિતી આપવાનું શરૂ કર્યું છે. આ ફેરફારો આજે 1 ઓક્ટોબર 2021 થી અમલમાં આવશે. આ ફેરફાર હેઠળ કોઈપણ ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મએ હપ્તા અથવા બિલના પૈસા કાપતા પહેલા દર વખતે તમારી પરવાનગી લેવી પડશે. કોરોનાને ધ્યાનમાં રાખીને RBI દ્વારા ઓટો ડેબિટના નિયમોનું પાલન કરવાની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી હતી. અગાઉ રિઝર્વ બેંકે 1 એપ્રિલથી આ સમયમર્યાદા લાગુ કરવાનું કહ્યું હતું.

ઓટો ડેબિટનો અર્થ એ છે કે જો તમે મોબાઈલ એપ અથવા ઈન્ટરનેટ બેંકિંગમાં ઓટો ડેબિટ મોડમાં વીજળી, ગેસ, એલઆઈસી અથવા અન્ય કોઈ ખર્ચ મુક્યો હોય તો ચોક્કસ તારીખે ખાતામાંથી પૈસા આપોઆપ કપાઈ જશે. નિયમો બદલવાથી તમારી ચુકવણી નિષ્ફળ થઈ શકે છે. હવે દરેક વખતે હપ્તા કે બિલના પૈસા કાપતા પહેલા પરવાનગી લેવી પડે છે.

OTT પ્લેટફોર્મ જેવા વિવિધ ડિજિટલ સર્વિસ પ્રોવાઇડર્સને 1 ઓક્ટોબરથી ઓટો-ડેબિટ નિયમોમાં ફેરફાર બાદ તેમના વપરાશકર્તાઓન બેઝમાં 10-15 ટકાનો ઘટાડો થવાની અપેક્ષા છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

આ પેમેન્ટને અસર થશે મોબાઇલ ફોન બિલ, બ્રોડબેન્ડ, વીજળી, પાણીનું બિલ, વીમા પ્રીમિયમરદ થઇ શકે છે. જો આ બિલ 5 હજારથી ઓછા હોય તો તે રદ કરવામાં આવશે અન્યથા નાણાં ઓટો ડેબિટની સંમતિ પછી જ કપાશે. જો બિલ 5 હજાર રૂપિયાથી વધુ છે તો હવે તમારે સંપૂર્ણ નિયમો સાથે ઓનલાઇન ટ્રાન્સફર કરવું પડશે. જો વીમા પ્રીમિયમ 5 હજારથી વધુ છે તો તે પણ ઓટો ડેબિટ થશે નહીં. તેના માટે CVV અને OTP નો માર્ગ ક્રેડિટ કાર્ડ દ્વારા લેવો પડશે.

આ બેંકે ગ્રાહકોને જાણ કરી હતી બેંકોએ આ નવા નિયમ વિશે પોતાના ગ્રાહકોને જાણ કરવાનું શરૂ કર્યું છે. દેશની ખાનગી બેંક એક્સિસ બેંકે તેના ગ્રાહકોને ઓટો ડેબિટ નિયમ વિશે માહિતી આપી છે. બેંકે જણાવ્યું હતું કે, આરબીઆઈની પેમેન્ટ ગાઈડલાઈન્સ મુજબ, 20-09-21થી પુનરાવર્તિત વ્યવહારો માટે તમારા એક્સિસ બેંક કાર્ડ્સ પર હાલની સૂચનાઓનું પાલન કરવામાં આવશે નહીં. તમે અવિરત સેવા માટે તમારા કાર્ડનો ઉપયોગ કરીને સીધા વેપારીને ચૂકવણી કરી શકો છો.

નવા નિયમમાં બેંક ગ્રાહકોને ચુકવણી કાપવાના 5 દિવસ પહેલા નોટિફિકેશન મોકલશે અને ગ્રાહકની મંજૂરી બાદ જ ટ્રાન્ઝેક્શનની મંજૂરી આપવામાં આવશે. 5,000 રૂપિયાથી વધુની રિકરિંગ પેમેન્ટ માટે બેન્કોએ ગ્રાહકોને વન-ટાઇમ પાસવર્ડ મોકલવાની જરૂર રહેશે.

આ પણ વાંચો : BABA RAMDEV નિવેદને RUCHI SOYA ની મુશ્કેલીઓ વધારી, SEBI ને આપવો પડશે જવાબ , જાણો શું છે મામલો

આ પણ વાંચો : તમને સ્પર્શતા બદલાઈ રહયા છે આ 5 નિયમ, ફેરફાર ધ્યાનમાં રાખજો નહીંતર પડશો મુશ્કેલીમાં

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">