AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GST Update : સરકારે ધર્મને GST માંથી આપી છુટી, ધર્મશાળા પર નહીં ચુકવવો પડે GST ટેક્સ

GST Update : CBIC એ કહ્યું કે જો ધાર્મિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવતી ધર્મશાળાઓ પણ ટ્રસ્ટ દ્વારા સંચાલિત ધાર્મિક સ્થળોની સીમાની બહાર હોય, તો તેના પર GST લાગુ થશે નહીં.

GST Update : સરકારે ધર્મને GST માંથી આપી છુટી, ધર્મશાળા પર નહીં ચુકવવો પડે GST ટેક્સ
GST Update
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 06, 2022 | 2:16 PM
Share

GST Update : ધાર્મિક અને ચેરિટેબલ ટ્રસ્ટ (Dharamshala) દ્વારા ચલાવવામાં આવતી રહેણાક વ્યવસ્થા અથવા ધર્મશાળા કે જ્યાં લોકો રહે છે તે GST આકર્ષિત કરશે નહીં. નાણા મંત્રાલયે સ્પષ્ટ કહ્યું કે ભાડું હોવા છતાં ધાર્મિક અને ચેરિટેબલ ટ્રસ્ટો દ્વારા ચલાવવામાં આવતી ધર્મશાળાઓ પર કોઈ GST લાગશે નહીં.સરકારે

વાસ્તવમાં, શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ દ્વારા ચલાવવામાં આવતી ધર્મશાળાઓ, જેનું ભાડું 1,000 રૂપિયા પ્રતિ દિવસ છે, તેણે GST કાઉન્સિલના નિર્ણય પછી 18 જુલાઈ, 2022 ના રોજ GST વસૂલવાનું શરૂ કર્યું. હકીકતમાં, GST કાઉન્સિલે તેની 47મી બેઠકમાં 1,000 રૂપિયા સુધીના હોટલના રૂમ પર 12 ટકા GST વસૂલવાનો નિર્ણય લીધો હતો. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સે તેના ટ્વીટમાં કહ્યું છે કે ધાર્મિક અને ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવતી ધર્મશાળાઓ પર GST લાગુ નથી. સીબીઆઈસીએ આ અંગે ઘણી ટ્વિટ કરી છે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સે તેના ટ્વીટમાં કહ્યું છે કે જો ધાર્મિક અને ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવતી ધર્મશાળાઓ ટ્રસ્ટ દ્વારા સંચાલિત ધાર્મિક સ્થળની સીમાની બહાર છે, તો તેના પર GST લાગુ થશે નહીં. CBIC અનુસાર, શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિને રૂમ ભાડે આપવા પર GST મુક્તિ મળી શકે છે.

નોન-આઈસીયુ રૂમ( Non-ICU Rooms) કે જેનું ભાડું 5,000 રૂપિયા પ્રતિ દિવસથી વધુ છે. તેના પર 5% GST વસૂલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તે આ પછી, આ નવો નિયમ 18 જુલાઈ, 2022 થી લાગુ થઈ ગયો છે. પરંતુ ત્યારબાદ આ નિર્ણયની સતત ટીકા થઈ રહી છે. આ પહેલા નાણામંત્રીએ ઘણા ટ્વિટ કરીને લોકોની મૂંઝવણ દૂર કરી હતી. ફરી એકવાર નાણામંત્રીએ આ અંગે પોતાનો ખુલાસો રજૂ કર્યો છે.

ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા, ખેતીનો ખર્ચ પણ ન નીકળે તેવી સ્થિતિ
ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા, ખેતીનો ખર્ચ પણ ન નીકળે તેવી સ્થિતિ
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
g clip-path="url(#clip0_868_265)">