Good News for Taxpayers: હવે Income Tax પોર્ટલની સમસ્યાઓના હલ માટે નહિ કરવો પડે લાંબો સમય ઇંતેજાર

નવી આવકવેરા વેબસાઇટમાં સતત સમસ્યાઓ અંગે નાણામંત્રીએ કહ્યું કે આગામી થોડા દિવસોમાં આ સમસ્યા દૂર થશે. નંદન નિલેકણી પોતે આ સમસ્યા પર નજર રાખી રહ્યા છે. મોટાભાગની સમસ્યાઓ હલ થઈ ગઈ છે.

Good News for Taxpayers: હવે Income Tax પોર્ટલની સમસ્યાઓના હલ માટે નહિ કરવો પડે લાંબો સમય ઇંતેજાર
ITR FILING
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 17, 2021 | 8:41 AM

Good News for Taxpayers: કેન્દ્ર સરકારે કરદાતાઓ માટે એક નવી વેબસાઇટ બનાવી જેના દ્વારા સામાન્ય કરદાતા સરળતાથી જાતે ITR ફાઇલ કરી શકે. પરંતુ શરૂઆતથી જ ઇન્ફોસિસ દ્વારા બનાવવામાં આવેલી નવી વેબસાઇટ પર અનેક પ્રકારની સમસ્યાઓ આવતી રહી છે. દાવો કરવામાં આવે છે કે વેબસાઇટની ખામીઓ જલ્દી સુધારી દેવામાં આવી રહી છે પરંતુ હજુ સમસ્યાઓ ઠેરની ઠેર છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે એક નિવેદનમાં કહ્યું હતું કે નવા ટેક્સ પોર્ટલની તકનીકી મુશ્કેલીઓ આગામી 2 થી 3 અઠવાડિયામાં સુધારી દેવામાં આવશે. આ અગાઉ વેબસાઇટ નિર્માતા ઇન્ફોસિસે પણ દાવો કર્યો હતો કે તે વેબસાઇટની તમામ ખામીઓને સુધારવા માટે ઝડપથી કામ કરી રહી છે.

નવી આવકવેરા વેબસાઇટમાં સતત સમસ્યાઓ અંગે નાણામંત્રીએ કહ્યું કે આગામી થોડા દિવસોમાં આ સમસ્યા દૂર થશે. નંદન નિલેકણી પોતે આ સમસ્યા પર નજર રાખી રહ્યા છે. મોટાભાગની સમસ્યાઓ હલ થઈ ગઈ છે અને કેટલીક એવી સમસ્યા છે જે શક્ય તેટલી વહેલી તકે ઉકેલાઈ જશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

મહેસૂલ સચિવ ટેક્સ પોર્ટલની ખામીઓ પર સતત નજર રાખી રહ્યા છે. હવે જૂના પોર્ટલ પર પાછા જઈ શકાય તેમ નથી કારણ કે તેનાથી ઘણી મૂંઝવણ થશે. નંદન નિલેકણી વેબસાઈટ પર ચાલી રહેલા કામ અંગે દર અઠવાડિયે અપડેટ મોકલે છે. જો ટેક્સ રિટર્નની સમયમર્યાદા લંબાવવામાં આવે તો તમને સૂચિત કરવામાં આવશે.

આર્થિક સુધારા અંગે નાણામંત્રીએ કહ્યું કે આગામી તહેવારોની સિઝનમાં આર્થિક મોરચે સારા સમાચાર આવશે. તેમણે કહ્યું કે અમારો પ્રયાસ ચાલુ છે અને અમે ત્રીજી લહેરને રોકવામાં સક્ષમ રહીશું. રસીકરણની મદદથી લોકોનો વિશ્વાસ મજબૂત થઈ રહ્યો છે. આગામી તહેવારોની સીઝનમાં માંગ વધશે અને આર્થિક સુધારાને વેગ મળશે. ફુગાવા અંગે તેમણે જણાવ્યું હતું કે ફુગાવાનો દર 2-6 ટકાની રેન્જમાં રહેશે તેવી સારી તક છે. રાજકોષીય પરિસ્થિતિ અંગે તેમણે જણાવ્યું હતું કે હાલમાં લોન લેતા પહેલા સરકારે કરેલી જાહેરાત મુજબ લોન લેવામાં આવી રહી છે.

આ પણ વાંચો :  ALERT! જો તમે ચેક દ્વારા ચૂકવણી કરો છો, તો સાવચેત રહેજો , નવી સિસ્ટમમાં કરશો ચૂક તો દંડનો સામનો કરવો પડી શકે છે

આ પણ વાંચો :  IPO : ડેટા એનાલિટિક્સ કંપની 600 કરોડ એકત્રિત કરવા IPO લાવશે, જાણો કંપની અને તેની યોજનાઓ વિશે

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">