સોનામાં રોકાણ કરવા વિચારી રહ્યા છો? આ 3 વિકલ્પ અજમાવો, ફાયદામાં રહેશો

નિષ્ણાંતોના મતે સોનામાં રોકાણ કરવા માટે પણ આ સમય યોગ્ય છે . આવી સ્થિતિમાં જો તમે તેમાં પૈસા પણ લગાવવા જઇ રહ્યા છો તો તમારે થોડી બાબતો જાણવી મહત્વપૂર્ણ છે.

સોનામાં રોકાણ કરવા વિચારી રહ્યા છો? આ 3 વિકલ્પ અજમાવો, ફાયદામાં રહેશો
Investmnet in Gold
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 06, 2022 | 6:10 AM

ભારતમાં રોકાણ માટે હંમેશાં સોના(Gold) ને એક સારો વિકલ્પ માનવામાં આવે છે. રોકાણકારોએ પણ તેમાં કોરોનાકાળમાં મોટો વિશ્વાસ દર્શાવ્યો છે. આ જ કારણ છે કે તેની કિંમત સતત વધી રહી છે. નિષ્ણાંતોના મતે સોનામાં રોકાણ કરવા માટે પણ આ સમય યોગ્ય છે . આવી સ્થિતિમાં જો તમે તેમાં પૈસા પણ લગાવવા જઇ રહ્યા છો તો તમારે થોડી બાબતો જાણવી મહત્વપૂર્ણ છે. આ તમારા નફાને બમણો કરી શકે છે.

ગોલ્ડ ETF માં કોઈ જોખમ નથી

રોકાણ સમયે એવી યોજના પસંદ કરવી જોઈએ જેમાં જોખમ સૌથી ઓછું હોય. આવી સ્થિતિમાં ગોલ્ડ ઇટીએફ એક સારો વિકલ્પ છે. તે ટૂંકા અને લાંબા ગાળા બંને માટે યોગ્ય મનાય છે. તેમાં સ્ટોરેજની જરૂર નથી તમે તેનો ઉપયોગ ઇમરજન્સી દરમિયાન કરી શકો છો.

ગોલ્ડ બાર લેતી વખતે શુદ્ધતા જરૂર તપાસો

ગોલ્ડ બારમાં રોકાણ કરીને તમે મુશ્કેલ સમયમાં પૈસાની પણ વ્યવસ્થા કરી શકો છો. તેમાં રોકાણ કરતા પહેલાં, તેની શુદ્ધતા તપાસવાની ખાતરી કરો કારણ કે સોનું જેટલું શુદ્ધ તેટલો વધારે ફાયદો. તેથી જો તમે કોઈ પ્રખ્યાત રિફાઇનરી પાસેથી ગોલ્ડ બાર ખરીદો છો તો તેની શુદ્ધતા સૌથી વધુ રહેશે.એમએમટીસી પીએએમપી અને બેંગ્લોર રિફાઇનરી જેવા કેટલાક સ્થળોએ 24 કેરેટ સોનું લઈ શકાય છે. એ જ રીતે તમે અન્ય સારી રેટેડ રિફાઇનરીઓ તરફ પણ વિકલ્પ અપનાવી શકો છો.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ફિઝિકલ ગોલ્ડ પણ સારો વિકલ્પ

સદીઓથી દેશમાં ફિઝિકલ ગોલ્ડ નું ચલણ રહ્યું છે. તેથી તમે કોરોના સંકટમાં પણ સુવર્ણ ઝવેરાત ખરીદી શકો છો. સોનાના આભૂષણો ખરીદતા પહેલા તેની શુદ્ધતાને યોગ્ય રીતે તપાસો. આ માટે હોલમાર્કિંગને તપાસવાનું ભૂલશો નહીં. જરૂર પડે ત્યારે તમે સોનાના ઝવેરાત ગિરવે મૂકીને અથવા વેચીને સારા પૈસા મેળવી શકો છો.

આ પણ વાંચો : એમેઝોન-ફ્યુચર ગ્રુપ વિવાદ: દિલ્હી હાઈકોર્ટે સિંગાપોર ટ્રિબ્યુનલ સમક્ષ કાર્યવાહી પર રોક લગાવી

આ પણ વાંચો : હવે Aadhaar સંબંધિત દરેક કામ થયું સરળ, રાશન કાર્ડને આધાર સાથે કરો લિંક, જાણો પુરી પ્રોસેસ

Latest News Updates

દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
g clip-path="url(#clip0_868_265)">