PPFમાં નિશ્ચિન્ત બની કરો રોકાણ, કરમુક્ત વ્યાજનો મળશે લાભ, જાણો વિગતવાર

બજેટ-2021 માં કર્મચારી ભવિષ્ય નિધિ મતલબ કે તમારો EPF કરવેરા હેઠળ લાવવામાં આવ્યો છે જોકે હકીકત એમ છે કે સંપૂર્ણ EPF નહિ પણ વાર્ષિક 2.5 લાખ રૂપિયાના યોગદાન પરનું વ્યાજ કરમુક્ત રહેશે નહીં.

PPFમાં નિશ્ચિન્ત બની કરો રોકાણ, કરમુક્ત વ્યાજનો મળશે લાભ, જાણો વિગતવાર
PPF માં રોકાણ ઉપર વ્યાજદર વધવાના સંકેત મળી રહ્યા છે.
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Feb 13, 2021 | 9:10 AM

બજેટ-2021 માં કર્મચારી ભવિષ્ય નિધિ મતલબ કે તમારો EPF કરવેરા હેઠળ લાવવામાં આવ્યો છે જોકે હકીકત એમ છે કે સંપૂર્ણ EPF નહિ પણ વાર્ષિક 2.5 લાખ રૂપિયાના યોગદાન પરનું વ્યાજ કરમુક્ત રહેશે નહીં. મતલબ કે તમે જે 2.50 લાખથી વધારે રોકાણ કર્યું તેના પર વ્યાજ પર સરકાર ટેક્સ વસૂલ કરશે. આ જાહેરાત પછી લોકોમાં મૂંઝવણ ફેલાઇ છે કે રોકાણ પર કર લાગશે. પરંતુ, સરકારે મૂંઝવણ દૂર કરી છે.

PPF (Public Provident Fund) માં રોકાણ કરનારાઓ માટે ખુશખબર એ છે કે PF (Provident Fund)માં વાર્ષિક રૂ.2.5 લાખ અથવા તેથી વધુ ફાળો આપવા પર કર PPF માટે લાગુ નહીં પડે. નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે 2021-22 માટેના બજેટ દરખાસ્તોમાં આ કરની જાહેરાત કરી હતી. ત્યારબાદ એવી આશંકા સેવાઈ રહી હતી કે PPF પણ તેના કાર્યક્ષેત્રમાં આવી શકે છે.

સરકારી અધિકારીએ કહ્યું કે આ મર્યાદા PPF પર લાગુ થશે નહીં કારણ કે તેમાં વાર્ષિક 1.5 લાખ રૂપિયા ફાળો આપવાની મર્યાદા છે. સરકારે 1 એપ્રિલથી શરૂ થતા નવા નાણાકીય વર્ષથી દર વર્ષે 2.5 લાખ રૂપિયાથી વધુના પી.એફ.(Provident Fund) ના યોગદાન પર વ્યાજ લાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. કર્મચારી ભવિષ્ય નિધિ અને જનરલ પ્રોવિડન્ટ ફંડ પરની છૂટ દૂર કરવામાં આવી છે. એક્ટમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

નિષ્ણાત શું કહે છે? પ્રોવિડન્ટ ફંડના નિવૃત્ત એન્ફોર્સમેન્ટ ઓફિસર ભાનુ પ્રતાપ શર્માના જણાવ્યા અનુસાર, EPFમાં 2.5 લાખ રૂપિયાથી વધુના યોગદાન પર મળેલા વ્યાજ પરનો કર વસૂલવામાં આવ્યો છે. જો કે, મેમોરેન્ડમમાં આ નિયમ ક્યાં લાગુ થશે તેની સ્પષ્ટતા કરવામાં આવી નથી. આ મૂંઝવણ પેદા કરી છે. ખરેખર, મેમોરેન્ડમમાં જે કલમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમાં પીપીએફનો સમાવેશ થાય છે પરંતુ પીપીએફ એક્ટમાં વાર્ષિક મર્યાદા 1.5 લાખ રૂપિયા છે. તેથી, આ મર્યાદાથી વધુનું રોકાણ સ્વીકારવામાં આવશે નહીં. આવી સ્થિતિમાં 2.5 લાખ રૂપિયાની મર્યાદાથી વધી ન જાય તે માટે કોઈ વિકલ્પ નથી.

નિષ્ણાત માને છે કે પીપીએફના યોગદાનમાં કોઈપણ ફેરફાર માટે પીપીએફ એક્ટમાં સુધારો કરવો પડશે. પીપીએફના નિયમો બદલાતા નથી અને કરદાતાઓને વાર્ષિક 1.5 લાખ રૂપિયા પીપીએફમાં જમા કરવાની મંજૂરી નથી ત્યાં સુધી કલમ 10 (1) માં ફેરફાર કરવાથી પીપીએફ પર કોઈ અસર નહીં પડે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">