AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતના ચારેય શહેરોમાંથી રાત્રી કરફ્યુ દૂર કરવા હોટલ-રેસ્ટોરન્ટ ક્ષેત્રની માંગ

કોરોનાની મહામારીમાં ગુજરાતના વિવિધ ઉદ્યોગ-ધંધા-રોજગાર ધીમે ધીમે બેઠા થઈ રહ્યાં છે. પરંતુ હોટલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગ હજુ પણ રાત્રી કરફ્યુને કારણે અસરગ્રસ્ત છે. ગુજરાતના ચાર મોટા શહેરોમાં કોરોનાનું સંક્રમણ ફેલાતુ અટકાવવા લાગુ પાડેલા રાત્રી કરફયુને કારણે, અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ શહેરના હોટલ તેમજ રેસ્ટોરન્ટ ક્ષેત્ર પ્રભાવિત થયુ છે. ગેટ ટુ ગેધર, નાના મોટા પ્રસંગે […]

ગુજરાતના ચારેય શહેરોમાંથી રાત્રી કરફ્યુ દૂર કરવા હોટલ-રેસ્ટોરન્ટ ક્ષેત્રની માંગ
| Updated on: Dec 20, 2020 | 7:29 AM
Share

કોરોનાની મહામારીમાં ગુજરાતના વિવિધ ઉદ્યોગ-ધંધા-રોજગાર ધીમે ધીમે બેઠા થઈ રહ્યાં છે. પરંતુ હોટલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગ હજુ પણ રાત્રી કરફ્યુને કારણે અસરગ્રસ્ત છે. ગુજરાતના ચાર મોટા શહેરોમાં કોરોનાનું સંક્રમણ ફેલાતુ અટકાવવા લાગુ પાડેલા રાત્રી કરફયુને કારણે, અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ શહેરના હોટલ તેમજ રેસ્ટોરન્ટ ક્ષેત્ર પ્રભાવિત થયુ છે. ગેટ ટુ ગેધર, નાના મોટા પ્રસંગે અપાતી પાર્ટી, લગ્ન સમારંભ વગેરે ના થતા  હોટલ અને રેસ્ટોરન્ટ ક્ષેત્રની હાલત કફોડી છે. હોટલ અને રેસ્ટોરન્ટ ક્ષેત્રની માંગ છે કે, ગુજરાતના ચારેય શહેરોમાંથી રાત્રી કરફ્યુ દુર કરાય. ખાસ કરીને જ્યા કોરોનાનો રોગચાળો નિયંત્રણમાં આવી ગયો છે તેવા શહેરમાં રાત્રી કરફ્યુ રદ કરવો જોઈએ.

"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
g clip-path="url(#clip0_868_265)">