Future-Reliance Deal: દિલ્હી હાઈકોર્ટ તરફથી ફ્યુચર રિટેલને ઝટકો, ઈન્ટરનેશનલ આર્બિટ્રેશનના નિર્ણય પર સ્ટે માંગતી અરજી ફગાવી

દિલ્હી હાઈકોર્ટે આર્બિટ્રેશન ટ્રિબ્યુનલના નિર્ણય પર સ્ટે આપવાનો ઈન્કાર કરી દીધો. કોર્ટે રિલાયન્સ અને ફ્યુચર ગ્રૂપ વચ્ચે  24,731 કરોડની ડીલ પર ઈમરજન્સી આર્બિટ્રેટરના નિર્ણયમાં દખલ કરવાનો ઇનકાર કર્યો હતો.

Future-Reliance Deal: દિલ્હી હાઈકોર્ટ તરફથી ફ્યુચર રિટેલને ઝટકો, ઈન્ટરનેશનલ આર્બિટ્રેશનના નિર્ણય પર સ્ટે માંગતી અરજી ફગાવી
દીલ્હી કોર્ટે ફ્યુચર ગ્રુપની અરજી ફગાવી.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 29, 2021 | 11:31 PM

DELHI : દિલ્હી હાઈકોર્ટે શુક્રવારે ઈન્ટરનેશનલ આર્બિટ્રેશન ટ્રિબ્યુનલના આદેશ પર સ્ટેની માંગ કરતી ફ્યુચર ગ્રુપની અરજીને ફગાવી દીધી હતી. કોર્ટે રિલાયન્સ અને ફ્યુચર ગ્રૂપ વચ્ચે  24,731 કરોડની ડીલ પર ઈમરજન્સી આર્બિટ્રેટરના નિર્ણયમાં દખલ કરવાનો ઇનકાર કર્યો હતો. જસ્ટિસ સુરેશ કુમાર કૈતે અમેરિકન ઈ-કોમર્સ જાયન્ટ એમેઝોન પાસેથી જવાબ માંગ્યો હતો. એમેઝોને સિંગાપોર આર્બિટ્રેશન ટ્રિબ્યુનલ સમક્ષ મર્જરને પડકાર્યો હતો. ફ્યુચર કૂપન્સ પ્રાઈવેટ લિમિટેડ (FCPL) અને ફ્યુચર રિટેલ લિમિટેડ (FRL)ની અપીલ પરના કેસની આગામી સુનાવણી 4 જાન્યુઆરીએ થશે.

FRL તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેએ અદાલતને આ સ્પષ્ટ કરવા માટે એક વચગાળાનો આદેશ પસાર કરવાની વિનંતી કરી કે સુપ્રીમ કોર્ટ દ્વારા પસાર કરાયેલ અગાઉનો આદેશ (જેણે EA ના અમલીકરણ અંગેની તમામ કાર્યવાહી પર રોક લગાવી હતી) શું યોગ્ય રીતે રચાયેલ આર્બિટ્રેશન ટ્રિબ્યુનલના બાદમાં આવેલા આદેશ પછી પણ લાગુ રહેશે.

શું સુપ્રીમકોર્ટ કે ટ્રિબ્યુનલનો આદેશ અમલમાં રહેશે? હરીશ સાલ્વેએ કહ્યું કે, હું ઇચ્છું છું કે કોર્ટ સ્પષ્ટ કરે કે કયો આદેશ પ્રભાવી થશે. તે (સુપ્રીમ કોર્ટનો આદેશ) એક સંમતિનો આદેશ હતો. આ આદેશ આજથી અમલમાં છે. ત્યાર બાદ ટ્રિબ્યુનલે આદેશ આપ્યો હતો. હું એ જાણવા ઈચ્છુ છું કે વચગાળાનો આદેશ કયો છે? સુપ્રીમ કોર્ટનો આદેશ ચાલુ રહેશે… હું નથી ઈચ્છતો કે એ જણાવવામાં આવે કે ટ્રિબ્યુનલનો આદેશ અમલમાં છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

નવી અપીલ પર આગળ વધવા માટે સુપ્રીમ કોર્ટના આદેશની જરૂર છે FCPLનું પ્રતિનિધિત્વ કરી રહેલા વરિષ્ઠ વકીલ પરાગ પી ત્રિપાઠીએ પણ હાઈકોર્ટને “સુપ્રીમ કોર્ટના આદેશનું પુનરાવર્તન” કરવા વિનંતી કરી હતી. કોર્ટે કહ્યું કે સર્વોચ્ચ અદાલત સમક્ષ સંબંધિત અપીલો પેન્ડીંગ હોવાને લીધે, નવી અપીલો સાથે આગળ વધવા માટે સુપ્રીમ કોર્ટમાંથી “ક્લિયરન્સ”ની જરૂર પડશે.

આ પણ વાંચો :  GST Compensation: કેન્દ્રએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને 44,000 કરોડ રૂપિયા ફાળવ્યા, ગુજરાતને મળી કેટલી રકમ? જાણો અહેવાલ દ્વારા

આ પણ વાંચો : IRCTC : સરકારના નિર્ણયને રોકાણકારોનો આવકાર : 50% Convenience Fees વસૂલવાનો નિર્ણય પરત લેવાતા શેર રિકવર થયો

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">