Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Commodity Market Today : ભારતે ચોખાની નિકાસ ઉપર લગાવી બ્રેક, જાણો નિર્ણયની શું પડશે અસર?

Commodity Market Today :  કેન્દ્ર સરકારે નોન-બાસમતી ચોખાની નિકાસ પર પ્રતિબંધ(Ban on export of non-basmati rice) મૂક્યો છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયને કારણે ઘણા દેશોમાં ચોખાનું સંકટ ઉભું થશે. ખાસ કરીને એવા દેશો કે જેઓ ચોખા માટે સીધા ભારત પર નિર્ભર છે.

Commodity Market Today : ભારતે ચોખાની નિકાસ ઉપર લગાવી બ્રેક, જાણો નિર્ણયની શું પડશે અસર?
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 21, 2023 | 6:37 AM

Commodity Market Today :  કેન્દ્ર સરકારે નોન-બાસમતી ચોખાની નિકાસ પર પ્રતિબંધ(Ban on export of non-basmati rice) મૂક્યો છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયને કારણે ઘણા દેશોમાં ચોખાનું સંકટ ઉભું થશે. ખાસ કરીને એવા દેશો કે જેઓ ચોખા માટે સીધા ભારત પર નિર્ભર છે. ભારત વિશ્વમાં સૌથી વધુ ચોખાની નિકાસ કરતો દેશ છે. અહીંથી યુરોપ, અમેરિકા અને આફ્રિકા તેમજ એશિયા ખંડ સહિતના અનેક દેશોમાં ચોખાની નિકાસ થાય છે.

નિષ્ણાતોનું કહેવું છે કે દેશમાં ખાદ્ય ચીજવસ્તુઓની વધતી કિંમતોને રોકવા માટે કેન્દ્ર સરકારે નોન-બાસમતી ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. કારણ કે દેશના મોટાભાગના લોકોનો ખોરાક માત્ર ચોખા છે. ખાસ વાત એ છે કે ભારતીય લોકો નોન-બાસમતી ચોખાનું સૌથી વધુ સેવન કરે છે. જો નોન-બાસમતી ચોખાની નિકાસ ચાલુ રહી હોત તો તેના ભાવ વધી શક્યા હોત. આવી સ્થિતિમાં સામાન્ય જનતાનું પેટ ભરવું મુશ્કેલ બની જશે. આ જ કારણ છે કે કેન્દ્ર સરકારે નોન-બાસમતી ચોખા પર થોડા દિવસો માટે પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે.

નેપાળ સહીત આ દેશોને સૌથી વધુ અસર થશે

મોટાભાગના નોન-બાસમતી ચોખા ભારતમાંથી નેપાળ, કેમરૂન, ફિલિપાઈન્સ અને ચીન સહિતના ઘણા દેશોમાં નિકાસ કરવામાં આવે છે. જો આ પ્રતિબંધ લાંબા સમય સુધી રહેશે તો આ દેશોમાં ચોખાની અછત સર્જાઈ શકે છે. ખાસ કરીને નેપાળને સૌથી વધુ અસર થશે.

Pahalgam Attack : પહલગામના આતંકવાદીઓ સાથે શું કરવું જોઈએ? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
CSK ખરાબ હાલતમાં, IPLમાં ઘણા વર્ષો પછી આવો દિવસ જોયો
ભારતમાં જીવતો પકડાયેલો પહેલો પાકિસ્તાની આતંકવાદી કોણ હતો?
ફળો ખાવાનો યોગ્ય સમય ક્યારે છે?
Raw papaya: ઉનાળામાં દરરોજ કાચા પપૈયા ખાવાથી શું ફાયદા થાય છે?
Vastu Tips: ઓફિસના ટેબલ પર ભુલથી પણ ના રાખવી જોઈએ આ વસ્તુઓ

તૂટેલા ચોખાની આયાત પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો

એવું કહેવામાં આવી રહ્યું છે કે નોન-બાસમતી ચોખા પર પ્રતિબંધને કારણે ભારતમાંથી નિકાસ કરવામાં આવતા લગભગ 80 ટકા ચોખાને અસર થશે. જો કે કેન્દ્ર સરકારના આ પગલાથી છૂટક બજારમાં ચોખાના ભાવમાં ઘટાડો થઈ શકે છે.

દૂધના ભાવમાં પ્રતિ લિટર 3 રૂપિયાનો વધારો થઈ શકે છે

ખેડૂતો ડેરી કંપનીઓને મોંઘા ભાવે દૂધ વેચી રહ્યા છે. આ જ કારણ છે કે ઉંચી કિંમતના કારણે ડેરી કંપનીઓ પણ દૂધનું પ્રોસેસિંગ અને પેકેજિંગ કર્યા પછી મોંઘા ભાવે દૂધ વેચી રહી છે. છેલ્લા દોઢ વર્ષથી ઘણા રાજ્યોમાં લાખો પશુઓને વાયરસનો ચેપ લાગ્યો હતો. જેના કારણે હજારો દૂધાળા પશુઓના મોત થયા હતા. ઉપરાંત, વાયરસથી સંક્રમિત પશુઓએ સમય પહેલા દૂધ આપવાનું બંધ કરી દીધું છે. જેના કારણે અચનાક દૂધના ઉત્પાદનમાં ઘટાડો થતાં ભાવમાં વધારો થયો છે. આ ઉપરાંત કમોસમી વરસાદના કારણે પાક બરબાદ થયો હતો. તેના કારણે ઘાસચારો પણ મોંઘો થયો છે. તેની અસર દૂધના ભાવ પર પણ પડી છે.

MCX માં સોના – ચાંદીનો છેલ્લો બંધ ભાવ ( 20/7/2023, 23:29)

  • Gold : 59557.00 -233.00 (-0.39%)
  • Silver : 75425.00 -984.00 (-1.29%)

જામનગરમાં પોલીસ એકશનમાં ! 31 પાકિસ્તાની નાગરિકોને આપ્યું અલ્ટિમેટમ
જામનગરમાં પોલીસ એકશનમાં ! 31 પાકિસ્તાની નાગરિકોને આપ્યું અલ્ટિમેટમ
અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચ બહાર ગેરકાયદે બાંગ્લાદેશીઓએ કર્યો હંગામો
અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચ બહાર ગેરકાયદે બાંગ્લાદેશીઓએ કર્યો હંગામો
અમદાવાદમાં શોર્ટ ટર્મ વિઝા પર રહેતા 386 પાકિસ્તાની નાગરિક
અમદાવાદમાં શોર્ટ ટર્મ વિઝા પર રહેતા 386 પાકિસ્તાની નાગરિક
પાકિસ્તાની નાગરિકોને પરત મોકલવાની કાર્યવાહી હાથ ધરી
પાકિસ્તાની નાગરિકોને પરત મોકલવાની કાર્યવાહી હાથ ધરી
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં ગરમી યથાવત રહેશે ! જાણો તમારા જિલ્લાનું તાપમાન
ગુજરાતમાં ગરમી યથાવત રહેશે ! જાણો તમારા જિલ્લાનું તાપમાન
જમ્મુ કાશ્મીર હુમલા બાદ ભારતે 'એક્શન મોડ' એક્ટિવેટ કર્યો
જમ્મુ કાશ્મીર હુમલા બાદ ભારતે 'એક્શન મોડ' એક્ટિવેટ કર્યો
નાની ઉંમરે કેમ આવી રહ્યા છે હાર્ટ એટેક ? જાણો એક્સપર્ટે શું કહ્યું
નાની ઉંમરે કેમ આવી રહ્યા છે હાર્ટ એટેક ? જાણો એક્સપર્ટે શું કહ્યું
બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા કેસમાં ખંભાતના આરોપીને ફટકારાઈ ફાંસી
બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા કેસમાં ખંભાતના આરોપીને ફટકારાઈ ફાંસી
મહુધામાં યુવક-યુવતીની હત્યાનો ભેદ ઉકેલાયો, આરોપીની ધરપકડ
મહુધામાં યુવક-યુવતીની હત્યાનો ભેદ ઉકેલાયો, આરોપીની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">