કોરોનાકાળમાં સામાન્ય ભારતીયની વિચારસરણીમાં આવ્યો બદલાવ, લોકો ખર્ચ ઘટાડી આકસ્મિક ફંડ ઉપર ભાર આપી રહ્યા છે

કોરોનાએ સામાન્ય ભારતીયની ગ્રાહક તરીકેની વિચારસરણીમાં મોટો ફેરફાર લાવ્યો છે. લોકો ખરીદી ઓછી કરી રહ્યા છે.  રોકડ હાથ પર રાખી કોઈ મોટા આકસ્મિક ખર્ચ માટે કે વિપરીત  પરિસ્થિતિને પહોંચી વળવા આયોજન ઉપર ભાર મૂકી રહ્યા છે. લોકો માત્ર  ખપ પૂરતી ખરીદી કરી બિનજરૂરી ખર્ચ ન થાય તેનું વધુ ધ્યાન આપે છે. પરિવારોએ આકસ્મિક ખર્ચ જેવા […]

કોરોનાકાળમાં સામાન્ય ભારતીયની વિચારસરણીમાં આવ્યો બદલાવ, લોકો ખર્ચ ઘટાડી આકસ્મિક ફંડ ઉપર ભાર આપી રહ્યા છે
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Sep 24, 2020 | 11:46 AM
કોરોનાએ સામાન્ય ભારતીયની ગ્રાહક તરીકેની વિચારસરણીમાં મોટો ફેરફાર લાવ્યો છે. લોકો ખરીદી ઓછી કરી રહ્યા છે.  રોકડ હાથ પર રાખી કોઈ મોટા આકસ્મિક ખર્ચ માટે કે વિપરીત  પરિસ્થિતિને પહોંચી વળવા આયોજન ઉપર ભાર મૂકી રહ્યા છે. લોકો માત્ર  ખપ પૂરતી ખરીદી કરી બિનજરૂરી ખર્ચ ન થાય તેનું વધુ ધ્યાન આપે છે. પરિવારોએ આકસ્મિક ખર્ચ જેવા રિઝર્વ ફંડ પણ હાથ ઉપર રાખ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

લૉકડાઉન અમલમાં આવ્યું ત્યારથી દેશમાં કુલ ૨૪.૦૯ લાખ કરોડ રૂપિયાનું ચલણ વ્યવહારમાં હતું. લૉકડાઉન દરમિયાન જનજીવન ઠપ્પ રહ્યું છે. બજારો અને ઑફિસો બંધ રહેવાથી ગ્રાહકોની ખરીદી ઘટવાથી વ્યવહારમાં રહેલું ચલણ ઘટી  હાથ પર રોકડનું પ્રમાણ વધ્યું હતું. ૨૦ મેથી અનલોકની શરૂઆત થતા વ્યવહારમાં ચલણ ૨.૦૧ લાખ કરોડ રૂપિયા વધી ૨૬.૧૧ લાખ કરોડ રૂપિયા થયું હતું. ૧૧ સપ્ટેમ્બરે સ્થિતિ વધુ  થોડી સુધારીને ૨૬.૯૬ લાખ કરોડ રૂપિયા થઈ છે પણ જોકે લૉકડાઉન ખુલ્યા પછી પણ  લોકો હજી પણ માર્યાદિત ખરીદી કરી રહ્યા છે. બજારમાં હજી પણ લોકો માત્ર જરૂરિયાત પૂરતી જ ખરીદી કરી રહ્યા છે. એવી ચીજો કે જેની આવશ્યકતા હોય એના પર વધારે ભાર છે. કોરોના વાઇરસનો વ્યાપ ભારતમાં સતત વધી રહ્યો છે અને એનાથી લૉકડાઉન ફરી આવશે એવો સતત ડર જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત, પગારમાં ઘટાડો, નોકરી ગુમાવવાથી આવકમાં પડેલી ખોટ અને એની અસર પણ લોકોની ખરીદી પર જોવા મળી રહી છે.

Credit Rating Information Services of India Limited –  CRISIL અનુસાર કૃષિના લીધે ગ્રામ્ય અર્થતંત્રને ટેકો ચોક્કસ મળશે પણ વર્તમાન નાણાકીય વર્ષમાં કન્ઝમ્પ્શન ચોક્કસ ઘટશે. પ્રવાસન, સ્પોર્ટ્સ, મનોરંજન,  હોટેલ્સ અને રેસ્ટોરાંજેવી સેવાઓ હવે છ મહિનાથી ઠપ્પ જેવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">