કેન્દ્ર સરકારે ખાંડની નિકાસ મર્યાદા, ડિસેમ્બર-૨૦ સુધી લંબાવતા, ૬૦ લાખ ટન ખાંડ નિકાસ થશે   

ખાંડના વધારાના  જથ્થાની સમસ્યાને પહોંચી વળવા કેન્દ્ર સરકારે ખંડણી નિકાસ સંબંધિત મહત્વનો નિર્ણય લીધો છે. સુગર મિલોને ડિસેમ્બર ૨૦૨૦ સુધી વધારાના ખાંડના જથ્થાના નિકાસ માટે પરવાનગી આપવામાં આવી છે. વર્ષ ૨૦૧૯-૨૦ના ૬૦ લાખ ટન ખાંડના ક્વોટાના નિકાસની વધારાના ત્રણ મહિના માટે પરવાનગી આપી દેવાઈ છે. સરકારના આ નિર્ણયથી સુગર મિલોને મોટી રાહત મળશે. ખાંડની મિલોને […]

કેન્દ્ર સરકારે ખાંડની નિકાસ મર્યાદા, ડિસેમ્બર-૨૦ સુધી લંબાવતા, ૬૦ લાખ ટન ખાંડ નિકાસ થશે   
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Oct 01, 2020 | 3:13 PM
ખાંડના વધારાના  જથ્થાની સમસ્યાને પહોંચી વળવા કેન્દ્ર સરકારે ખંડણી નિકાસ સંબંધિત મહત્વનો નિર્ણય લીધો છે. સુગર મિલોને ડિસેમ્બર ૨૦૨૦ સુધી વધારાના ખાંડના જથ્થાના નિકાસ માટે પરવાનગી આપવામાં આવી છે. વર્ષ ૨૦૧૯-૨૦ના ૬૦ લાખ ટન ખાંડના ક્વોટાના નિકાસની વધારાના ત્રણ મહિના માટે પરવાનગી આપી દેવાઈ છે. સરકારના આ નિર્ણયથી સુગર મિલોને મોટી રાહત મળશે. ખાંડની મિલોને કોરોના મહામારીના પ્રારંભિક તબક્કામાં અને લોકડાઉન દરમિયાન લોજિસ્ટિકની સમસ્યાઓનો સામનો કરવો પડયો હતો. આ સમયગાળામાં પડેલી મુશ્કેલીઓ અને તેના કારણે થયેલા નુકશાનને પહોંચી વળવા નિકાસ માટે  ડિસેમ્બર સુધીનો સમય વધારી દેવાયો છે. નિકાસનો મામલો પણ વિવાદમાં રહ્યો હતો. ઈન્ડોનેશિયા દ્વારા થોડા સમય પહેલાં ગુણવત્તાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. બાદમાં મામલે ઈન્ડોનેશિયા સાથે સમાધાન કરવામાં આવ્યું છે જેથી અડચણો દૂર થઈ રહી છે. કેન્દ્ર સરકારે ખાંડની મિલોને વધારાના ખાંડના જથ્થાની નિકાસ માટેની સમય મર્યાદા ત્રણ મહિના વધારીને ડિસેમ્બર સુધી કરી છે. સૂત્રો અનુસાર વધારાની ખાંડની સમસ્યાનો ઉકેલ લાવવા માટે સરકારે સપ્ટેમ્બરમાં પૂરા  થયેલા માર્કેટિંગ વર્ષ ૨૦૧૯-૨૦ના ૬૦ લાખ ટન ખાંડના ક્વોટાના નિકાસની પરવાનગી આપી દીધી છે. ૬૦ લાખ ટનમાંથી ૫૭ લાખ ટન ખાંડનો ઓર્ડર મળી ગયો છે જે ટૂંક સમયમાં રવાના પણ કરી દેવાશે.

આ પણ વાંચોઃવોલમાર્ટ સાથે જોડાણ કરીને ટાટા જૂથ રીટેલ ક્ષેત્રે કરશે શરુઆત

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">