Budget 2021: બેરોજગારી ઘટાડવા સરકાર PMKVY યોજના પાછળ મોટું બજેટ ફાળવી શકે છે

નાણામંત્રી નિર્મલા સીતારામન (Finance Minister Nirmala Sitharaman)પાસે દેશવાસીઓને આગામી બજેટ (Union Budget 2021 22)માટે ઘણી અપેક્ષાઓ છે

Budget 2021: બેરોજગારી ઘટાડવા સરકાર PMKVY યોજના પાછળ મોટું બજેટ ફાળવી શકે છે
બેરોજગારી ઘટાડવા PMKVY યોજના ઉપર મૂકાશે ભાર
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Jan 17, 2021 | 12:14 PM

નાણામંત્રી નિર્મલા સીતારામન (Finance Minister Nirmala Sitharaman)પાસે દેશવાસીઓને આગામી બજેટ (Union Budget 2021 22)માટે ઘણી અપેક્ષાઓ છે, કારણ કે સામાન્ય માણસનું જીવન અને આવક બંને કારોના વાયરસના રોગચાળાથી પ્રભાવિત થયા છે. આમ આદમી ઉપરનો બોજ ઘટાડવા પગલાં લેવાય છે કે નહિ તે તો બજેટમાજ જાણી શકાશે.આ સ્થિતિમાં દેશવાસીઓની  નાણાં પ્રધાન તરફ ઘણી અપેક્ષાઓ  છે.

1 ફેબ્રુઆરીએ રજૂ થયેલા બજેટમાં સરકારનું ધ્યાન દેશમાં બેકારી ઘટાડવાનું હોઈ શકે. યુવાનોની કુશળતા વધારવા અને તેમને રોજગારી મળે તે માટે સરકાર પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનાનું બજેટ વધારી શકે છે. આ યોજના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 2015 માં શરૂ કરી હતી. વર્ષ 2020 સુધીમાં એક કરોડ લોકોને ઉમેરવાનું લક્ષ્ય હતું. જો કે ઓક્ટોબર 2020 સુધીમાં ફક્ત 69000 લોકો જ તેમાં સામેલ થઈ શક્યા છે. અંદાજ છે કે આ યોજનાના બજેટમાં વધારો કરીને સરકાર તેના પર વધુ વેગથી કામ કરી શકે છે.નાણાકીય વર્ષ 2020-21માં વડા પ્રધાન કૌશલ વિકાસ યોજના માટે 3002 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું હતું. તે પહેલા સરકારે આ યોજના માટે 2989 કરોડનું બજેટ ફાળવ્યું હતું. હવે આશા છે કે આ વર્ષે આ બજેટમાં વધારો કરવામાં આવશે.

ઘણા લોકોએ તાલીમ લીધી છે સ્કિલ ડેવલપોમેન્ટ એન્ડ ઇન્ટરપ્રિનીયોરશીપ મંત્રાલયની વેબસાઇટ અનુસાર આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 3320403 લોકોને તાલીમ આપવામાં આવી છે. આ માટે 141 તાલીમ ભાગીદારોની રચના કરવામાં આવી છે અને યુવાઓને 586 જોબ રોલ ઓફર કરવામાં આવી રહ્યા છે. આ યોજના હેઠળ દેશભરમાં લગભગ 1632334 લોકોને નોકરી મળી છે. હવે સરકારનું ધ્યાન પણ આવા યુવાનોને ઉમેરવાનું છે કે જેઓ ધોરણ 10 કે 12 પછી અભ્યાસ છોડી ચુક્યા છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

બજેટ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે કોરોના રોગચાળાને લીધે લાખો લોકોએ તેમની નોકરી ગુમાવી છે. સરકાર ઇચ્છે છે કે યોજનાનું બજેટ વધારવામાં આવે જેથી આ યોજના હેઠળ વધુ લોકોને રોજગારી મળે. કોરોનાને કારણે અર્થતંત્ર ધીમું પડ્યું છે. મહિનાઓ સુધી આર્થિક પ્રવૃત્તિઓ બંધ રહેવાને કારણે સરકારની કમાણીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આ કિસ્સામાં ખર્ચ કરવા માટે પૂરતા ભંડોળ નથી.

Latest News Updates

પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
સુરતમાં ભર ઉનાળે વરસાદ વરસ્યો
સુરતમાં ભર ઉનાળે વરસાદ વરસ્યો
g clip-path="url(#clip0_868_265)">