Budget 2021 : વિપક્ષની રાષ્ટ્રપતિના ભાષણનો બહિષ્કાર કરવાની જાહેરાત

Budget 2021 : સંસદનું બજેટ સત્ર આજથી શરૂ થઇ રહ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સંસદ પહોંચ્યા છે. તેમણે કહ્યું કે આજે આ પ્રથમ સત્રની શરૂઆત થઈ રહી છે.

Budget 2021 : વિપક્ષની રાષ્ટ્રપતિના ભાષણનો બહિષ્કાર કરવાની જાહેરાત
રામનાથ કોવિંદ, રાષ્ટ્રપતિ
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Jan 29, 2021 | 11:23 AM

Budget 2021 : સંસદનું બજેટ સત્ર આજથી શરૂ થઇ રહ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સંસદ પહોંચ્યા છે. તેમણે કહ્યું કે આજે આ પ્રથમ સત્રની શરૂઆત થઈ રહી છે. સ્વતંત્રતા સેનાનીઓના સપનાને ઝડપી ગતિએ પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે. આ દાયકાની મજબૂત તૈયારી માટે તમામ પ્રકારની ચર્ચા થવી જોઈએ. નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે આર્થિક સર્વે રજૂ કરશે. લોકસભા સચિવાલય અનુસાર બજેટ સત્રનું પહેલું સત્ર 15 ફેબ્રુઆરી સુધી ચાલશે.

19 વિપક્ષી પાર્ટી રાષ્ટ્રપતિના ભાષણનો બહિષ્કાર કરશે પરંપરા મુજબ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું સંબોધન પ્રથમ દિવસે થાય છે. આ વખતે 19 પક્ષોએ રાષ્ટ્રપતિનું ભાષણ ના બહિષ્કારની જાહેરાત કરી છે. જેમાં કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, શિવસેના, અકાલી દળ જેવા મોટા પક્ષોનો સમાવેશ થાય છે. તેમનું કહેવું છે કે ગત સત્રમાં કેન્દ્ર સરકારે ત્રણેય કૃષિ કાયદાઓને પસાર કર્યું જે સારી બાબત નથી

રાષ્ટ્રપતિના સંબોધનનો બહિષ્કાર કરનાર પક્ષોમાં કોંગ્રેસ, શિવસેના, સમાજવાદી પાર્ટી, એનસીપી, જેકેએનસી, ડીએમકે, ટીએમસી, આરજેડી, સીપીઆઇ-એમ, સીપીઆઇ, આઈયુએમએલ, આરએસપી, પીડીપી, એમડીએમકે, કેરળ કોંગ્રેસ (M), બીએસપી અને એઆઇયુડીએફ શામેલ છે. આ પક્ષોએ સંયુક્ત નિવેદન જારી કરીને આ અંગે માહિતી આપી હતી. બાદમાં આમ આદમી પાર્ટી અને શિરોમણી અકાલી દળે પણ બહિષ્કારની જાહેરાત કરી હતી. કોંગ્રેસ, શિવસેના સહિત 18 પક્ષો રાષ્ટ્રપતિના ભાષણનો બહિષ્કાર કરી સંસદમાં કૃષિ કાયદા પસાર કરવાની રીત સામે વાંધો ઉઠાવશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

ખેડુતોનો મુદ્દો ગરમાશે ત્રણ કૃષિ કાયદા અને ખેડૂત આંદોલન દરમિયાન 26 જાન્યુઆરીએ દિલ્હીમાં હિંસાનો મુદ્દો બજેટ સત્રમાં ઉઠાવવામાં આવે તેવી સંભાવના છે. કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદનું કહેવું છે કે મોદી સરકારે વિપક્ષ સાથે દલીલ કર્યા વિના ગૃહમાં ત્રણેય કૃષિ કાયદા બળજબરીથી પસાર કર્યા.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">