Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Holiday in September : બેંકમાં જમા કરાવી રૂ 2000 નોટ ? સપ્ટેમ્બરમાં બેંકો 17 દિવસ બંધ રહેશે

Bank Holiday in September : RBIએ 2000 રૂપિયાની નોટ જમા કરાવવા અથવા બદલવાની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર સુધી રાખી છે. આમાં કોઈ ફેરફાર થવાની કોઈ શક્યતા નથી. સપ્ટેમ્બરમાં બેંકો 17 દિવસ બંધ રહેશે. આવી સ્થિતિમાં જલ્દીથી 2000 રૂપિયાની નોટોથી છુટકારો મેળવો.

Bank Holiday in September : બેંકમાં જમા કરાવી રૂ 2000 નોટ ? સપ્ટેમ્બરમાં બેંકો 17 દિવસ બંધ રહેશે
Bank Holiday
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 29, 2023 | 11:54 AM

શું તમારે 2000 રૂપિયાની નોટ જમા કરાવીની બાકી છે તો આ સમાચાર વાંચી લો, કારણ કે 30 સપ્ટેમ્બર પછી, 2,000 રૂપિયાની નોટ સંપૂર્ણપણે પ્રતિબંધિત થઈ જશે અને બેંકો (Bank Holiday )દ્વારા પણ સ્વીકારવામાં આવશે નહીં. જેના કારણે તમારું નુકસાન પણ થઈ શકે છે. અમે તમને શક્ય તેટલી વહેલી તકે થાપણો કરવા માટે પણ અપીલ કરી રહ્યા છીએ કારણ કે ઓગસ્ટના છેલ્લા દિવસોમાં તહેવારોને કારણે બેંક રજાઓની પ્રક્રિયા શરૂ થશે, જે સપ્ટેમ્બર સુધી ચાલુ રહેવાની છે. માત્ર સપ્ટેમ્બર મહિનામાં જ બેંકો માત્ર 13 દિવસ જ ખુલશે. દેશના વિવિધ વિસ્તારોમાં બેંકો 17 દિવસ સુધી બંધ રહી શકે છે. ચાલો તમને તે બેંક રજાઓની સૂચિ સાથે પણ પરિચય કરાવીએ.

આ પણ વાંચો :  Commodity Market Today : સોનું 60 હજાર નજીક પહોંચ્યું, કિંમતી ધાતુ બાબતે નિષ્ણાંત શું કહી રહ્યા છે?

આ તારીખ પર બેન્કો રહેશે બંધ

સપ્ટેમ્બર 3 – રવિવાર

Liver Problem : લીવર ફેટી થયા પછી શરીરમાં કયા લક્ષણો દેખાય ?
શું દહીં ખાવાથી સુગર લેવલ વધે છે?
Shabar Mantra : હનુમાનજીનો સૌથી પ્રિય સાબર મંત્ર, જાણો તેના ચોંકાવનારા ફાયદા
પાકિસ્તાન કે ઈરાન નહીં, ભારતના આ પાડોશી દેશને નફરત કરે છે આખી દુનિયા
તમારા રસોડામાં રહેલી આ વસ્તુ ગરોળીને ઉભી પૂંછડીએ ઘરની બહાર ભગાડશે
AC માંથી ટપકવા લાગ્યું છે પાણી? લીકેજ રોકવા બસ કરી લો આટલું

6 સપ્ટેમ્બર – શ્રી કૃષ્ણ જન્માષ્ટમી

(ઓરિસ્સા,તમિલનાડુ,આંધ્રપ્રદેશ,બિહારમાં બેંકો બંધ રહેશે.)

સપ્ટેમ્બર 7 – જન્માષ્ટમી (શ્રવણ વડી-8) / શ્રી કૃષ્ણ અષ્ટમી

( ગુજરાત, મધ્યપ્રદેશ, ચંદીગઢ, સિક્કિમ, રાજસ્થાન, જમ્મુ, બિહાર, છત્તીસગઢ અને ઝારખંડ, મેઘાલય, હિમાચલ પ્રદેશ અને શ્રીનગરમાં બેંકો બંધ રહેશે.)

સપ્ટેમ્બર 8 – G-20 સમિટ

G20 સમિટને કારણે દિલ્હીમાં બેંકો બંધ રહેશે.

સપ્ટેમ્બર 09 – બીજો શનિવાર

દેશભરમાં બેંકો બંધ રહેશે.

10 સપ્ટેમ્બર – રવિવાર

દેશભરમાં બેંકો બંધ રહેશે.

સપ્ટેમ્બર 17 – રવિવાર

દેશભરમાં બેંકો બંધ રહેશે.

18 સપ્ટેમ્બર – વર્સિદ્ધિ વિનાયક વ્રત / વિનાયક ચતુર્થી

કર્ણાટક અને તેલંગાણામાં બેંકો બંધ રહેશે.

સપ્ટેમ્બર 19 – ગણેશ ચતુર્થી / સંવત્સરી (ચતુર્થી પક્ષ)

ગુજરાત, મહારાષ્ટ્ર, ઓડિશા, તમિલનાડુ અને ગોવામાં બેંકો બંધ રહેશે.

20 સપ્ટેમ્બર – ગણેશ ચતુર્થી (બીજો દિવસ)

ઓરિસ્સા અને ગોવામાં બેંકો બંધ રહેશે.

22 સપ્ટેમ્બર – શ્રી નારાયણ ગુરુ સમાધિ દિવસ

કેરળમાં બેંકો બંધ રહેશે.

23 સપ્ટેમ્બર – મહારાજા હરિ સિંહનો જન્મદિવસ અને બીજો શનિવાર

જમ્મુ-કાશ્મીરમાં બેંકો બંધ રહેશે.

સપ્ટેમ્બર 24 – રવિવાર

દેશભરમાં બેંકો બંધ રહેશે.

25 સપ્ટેમ્બર – શ્રીમંત સંકરદેવની જન્મજયંતિ

આસામમાં બેંકો બંધ રહેશે.

27 સપ્ટેમ્બર – મિલાદ-એ-શરીફ (પયગમ્બર મુહમ્મદનો જન્મદિવસ)

જમ્મુ અને કેરળમાં બેંકો બંધ રહેશે.

સપ્ટેમ્બર 28 – ઈદ-એ-મિલાદ / ઈદ-એ-મિલાદુન્નબી – (પયગમ્બર મોહમ્મદનો જન્મદિવસ)

ગુજરાત, મિઝોરમ, મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ, ઉત્તરાખંડ, તેલંગાણા, મણિપુર, ઉત્તર પ્રદેશ, નવી દિલ્હી, છત્તીસગઢ અને ઝારખંડમાં બેંકો બંધ રહેશે.

29 સપ્ટેમ્બર – ઈદ-એ-મિલાદ-ઉલ-નબી પછી ઈન્દ્રજાત્રા/શુક્રવાર

સિક્કિમ અને જમ્મુ અને શ્રીનગરમાં બેંકો બંધ રહેશે.

માવઠાએ ખોલી મનપાની પોલ ! 24 કલાક બાદ પણ ન ઓસર્યા પાણી
માવઠાએ ખોલી મનપાની પોલ ! 24 કલાક બાદ પણ ન ઓસર્યા પાણી
વેજલપુરમાં અસામાજિક તત્વો બન્યા બેફામ, વાહનની તોડફોડ CCTV કેદ થઈ
વેજલપુરમાં અસામાજિક તત્વો બન્યા બેફામ, વાહનની તોડફોડ CCTV કેદ થઈ
ઓરિસ્સાથી ગુજરાતમાં ઘુસાડવામાં આવતા ગાંજાનો જથ્થો જપ્ત, 2 શખ્સોની ધરપક
ઓરિસ્સાથી ગુજરાતમાં ઘુસાડવામાં આવતા ગાંજાનો જથ્થો જપ્ત, 2 શખ્સોની ધરપક
AMCએ રિવરફ્રન્ટ પર આવેલો ધોબીઘાટ કર્યો સીલ, સ્થાનિકોએ કર્યા આ આક્ષેપ
AMCએ રિવરફ્રન્ટ પર આવેલો ધોબીઘાટ કર્યો સીલ, સ્થાનિકોએ કર્યા આ આક્ષેપ
પેથાપુરમાંથી ઝડપાયું ગેરકાયદેસર ગેસ રિફિલિંગ સ્ટેશન
પેથાપુરમાંથી ઝડપાયું ગેરકાયદેસર ગેસ રિફિલિંગ સ્ટેશન
આ રાશિના જાતકોને આજે કાર્યસ્થળે મોટા લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ રાશિના જાતકોને આજે કાર્યસ્થળે મોટા લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
કમોસમી વરસાદ અને ચક્રવાતની અંબાલાલ પટેલે કરી આગાહી
કમોસમી વરસાદ અને ચક્રવાતની અંબાલાલ પટેલે કરી આગાહી
અમદાવાદમાં ફરી એકવાર આગનો આતંક, 5000 રહીશોના જીવ જોખમમાં મુકાયા
અમદાવાદમાં ફરી એકવાર આગનો આતંક, 5000 રહીશોના જીવ જોખમમાં મુકાયા
શામળાજી બોર્ડર પાસેથી ઝડપાયો લાખો રૂપિયાનો દારૂનો જથ્થો
શામળાજી બોર્ડર પાસેથી ઝડપાયો લાખો રૂપિયાનો દારૂનો જથ્થો
HNGU દ્વારા લેવાયેલી પરીક્ષામાં છબરડાં ?
HNGU દ્વારા લેવાયેલી પરીક્ષામાં છબરડાં ?
g clip-path="url(#clip0_868_265)">