AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અનિલ અંબાણી ફસાયા મોટી મુશ્કેલીમાં ! ED ની રેડ બાદ લુક આઉટ સર્ક્યુલર જાહેર

ઉદ્યોગપતિ અનિલ અંબાણીની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. હવે તેમના વિરુદ્ધ લુક આઉટ સર્ક્યુલર જારી કરવામાં આવ્યો છે. તેમને 5 ઓગસ્ટે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે.

Breaking News : અનિલ અંબાણી ફસાયા મોટી મુશ્કેલીમાં ! ED ની રેડ બાદ લુક આઉટ સર્ક્યુલર જાહેર
| Updated on: Aug 01, 2025 | 7:44 PM
Share

દેશના મોટા ઉદ્યોગપતિ અને રિલાયન્સ ધીરુભાઈ અંબાણી ગ્રુપના ચેરમેન અનિલ અંબાણી સામે LOC એટલે કે લુક આઉટ સર્ક્યુલર જારી કરવામાં આવ્યો છે. તાજેતરમાં EDએ અનિલ અંબાણીના સ્થળો પર દરોડા પાડ્યા હતા. EDએ તેમને 5 ઓગસ્ટે પૂછપરછ માટે ED મુખ્યાલય એટલે કે દિલ્હી બોલાવ્યા છે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) 17,000 કરોડ રૂપિયાના કથિત લોન કૌભાંડની તપાસ કરી રહ્યું છે. ગયા અઠવાડિયે, EDએ અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપ સાથે સંકળાયેલી ઘણી કંપનીઓ અને વ્યક્તિઓના સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી મુંબઈમાં 35 સ્થળોએ કરવામાં આવી હતી, જેમાં 50 કંપનીઓ અને 25 લોકોનો સમાવેશ થાય છે. આ તપાસ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ કરવામાં આવી રહી છે.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પતંગબાજો સાથે પેચ લડાવતા જોવા મળ્યા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પતંગબાજો સાથે પેચ લડાવતા જોવા મળ્યા
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
g clip-path="url(#clip0_868_265)">