જો આપની પાસે છે ઍરટેલનું સિમ, તો પડશે આપના ખિસ્સાને ભારે, વાંચી લો આ ખબર, નહિંતર પડશે પસ્તાવું

શું આપની પાસે ઍરટેલનું સિમ કાર્ડ છે ? તો તેનું આયુષ્ય હવે આજીવન નહીં રહે. આ સિમ કાર્ડ આપને મોંઘુ પડી શકે છે. ઍરટેલ સિમ કાર્ડ ધરાવતા લોકોને ફ્રી ઇનકમિંગ જોઇતું હોય, તો તેમણે પોર્ટૅબિલિટીનો ઉપયોગ કરી કંપની વહેલી તકે બદલી લેવી જોઇએ. નહિંતર આ સિમ કાર્ડ આપના ખિસ્સા પર ભારે પડવાનું છે.   Web […]

જો આપની પાસે છે ઍરટેલનું સિમ, તો પડશે આપના ખિસ્સાને ભારે, વાંચી લો આ ખબર, નહિંતર પડશે પસ્તાવું
Follow Us:
| Updated on: Dec 28, 2018 | 7:29 AM

શું આપની પાસે ઍરટેલનું સિમ કાર્ડ છે ? તો તેનું આયુષ્ય હવે આજીવન નહીં રહે. આ સિમ કાર્ડ આપને મોંઘુ પડી શકે છે. ઍરટેલ સિમ કાર્ડ ધરાવતા લોકોને ફ્રી ઇનકમિંગ જોઇતું હોય, તો તેમણે પોર્ટૅબિલિટીનો ઉપયોગ કરી કંપની વહેલી તકે બદલી લેવી જોઇએ. નહિંતર આ સિમ કાર્ડ આપના ખિસ્સા પર ભારે પડવાનું છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

હકીકતમાં ભારતી ઍરટેલે પોતાનો લાઇફટાઇમ ફ્રી ઇનકમિંગ પ્લાન બંધ કરી દિધો છે. કંપનીના નવા નિર્ણય મુજબ ગ્રાહકોને હવે ઇનકમિંગ સેવા માટે દર મહિને લઘુત્તમ રૂપિયાનું બૅલેંસ જાળવવું પડશે. જે ગ્રાહક આમ નહીં, કરે તેના સિમ કાર્ડમાં ઇનકમિંગ કૉલની સુવિધા બંધ થઈ જશે.

એક અંદાજ મુજબ ઍરટેલની લાઇફ ટાઇમ ફ્રી ઇનકમિંગ સેવા બંધ થયા બાદ 5થી 7 કરોડ ગ્રાહકોનું નુકસાન થઈ શકે છે, પરંતુ કંપનીને તેની કોઈ ચિંતા કે પરવા નથી.

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

શું છે કંપનીનો તર્ક ?

ભારતી ઍરટેલના એક સીનિયર એક્ઝીક્યુટિવે જણાવ્યું કે કંપનીને આ નુકસાનની ચિંતા નથી. આ પગલાથી વધુ એવરેજ રેવન્યુ પર યૂઝર (ARPU) જનરેટ થશે, કારણ કે આ પ્લાન હેઠળ લેવામાં આવેલા મોટાભાગના SIM કાર્ડનો ઉપયોગ નથી કરવામાં આવ્યો. કંપનીના અધિકારીએ કહ્યું કે આ પગલાથી થનાર નુકસાનને કવર કરવા માટે કંપની વર્તમાન ગ્રાહકને શ્રેષ્ઠ સર્વિસ આપશે.

એક્ઝીક્યુટિવે જણાવ્યું, ‘મારું માનવું છે કે અમને કેટલાક કસ્ટમર્સ (50-70 મિલિયન)નું નુકસાન થઈ શકે, કારણ કે આમાંથી કેટલાક અસ્તિત્વમાં ન પણ હોઈ શકે અથવા આ સેકેંડ SIM હોઈ શકે છે.’

નોંધનીય છે કે આ અગાઉ વોડાફોન અને આઇડિયા પણ આવું કરી ચુક્યાં છે. બંને કંપનીઓએ પોતાના અનલમિટેડ પ્લાન્સને લિમિટેડ કૅટેગરી પ્લાનમાં કન્વર્ટ કરી દિધો. સપ્ટેમ્બર-28 સુધી ઍરટેલની ARPU 100, વોડાફોન અને આઇડિયાની 88 તથા રિલાયંસ જિયોની 131 રૂપિયા હતી.

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”WA campaign https://ga-dev-tools.appspot.com/campaign-url-builder/”]

Latest News Updates

અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
g clip-path="url(#clip0_868_265)">