એર ઈન્ડિયા બિડિંગ લિમિટ ૧૫ ડિસેમ્બર સુધી વધારાશે, ૭૦ હજાર કરોડના દેવા માટે એરલાઇન્સ વેચવા કઢાઈ છે

ખોટનો સામનો કરી રહેલી સરકારી એરલાઇન્સ કંપની એર ઇન્ડિયાને વેચવા માટે બિડિંગની મુદત 15 ડિસેમ્બર સુધી લંબાવાઈ શકે છે.  સંભવિત ખરીદદારોને આકર્ષવા માટે સરકાર એસેટ વેલ્યુએશન નિયમોમાં સરળતા લાવી શકે છે. . સૂત્ર અનુસાર બિડરોને આખી કંપની માટે બોલી ફરજીયાત કરવામાં આવી શકે છે . એક અંદાજ મુજબ બિડિંગ દ્વારા મળનાર કુલ રકમના 85 ટકા […]

એર ઈન્ડિયા બિડિંગ લિમિટ ૧૫ ડિસેમ્બર સુધી વધારાશે, ૭૦ હજાર કરોડના દેવા માટે એરલાઇન્સ વેચવા કઢાઈ છે
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Oct 20, 2020 | 11:49 AM

ખોટનો સામનો કરી રહેલી સરકારી એરલાઇન્સ કંપની એર ઇન્ડિયાને વેચવા માટે બિડિંગની મુદત 15 ડિસેમ્બર સુધી લંબાવાઈ શકે છે.  સંભવિત ખરીદદારોને આકર્ષવા માટે સરકાર એસેટ વેલ્યુએશન નિયમોમાં સરળતા લાવી શકે છે. . સૂત્ર અનુસાર બિડરોને આખી કંપની માટે બોલી ફરજીયાત કરવામાં આવી શકે છે . એક અંદાજ મુજબ બિડિંગ દ્વારા મળનાર કુલ રકમના 85 ટકા રકમ દેવા ભરપાઈ કરવામાં ખર્ચાઈ જશે અને બાકીની રકમ સરકારને મળશે.

સરકાર લાંબા સમયથી ખોટ કરતી કંપનીને વેચવાની તૈયારી કરી રહી છે. બિડિંગની વર્તમાન સમયસીમા 30 ઓક્ટોબરએ સમાપ્ત થાય છે. જો ડિસઇન્વેસ્ટમેન્ટની તારીખ વધારવામાં આવે તો આ પાંચમો વિસ્તરણ હશે. એરલાઇન્સ પર લગભગ 70 હજાર કરોડનું મોટું દેવું છે. છેલ્લા 20 વર્ષથી એર ઇન્ડિયા વેચવાના પ્રયાસ કરાઈ રહયા છે પરંતુ મહારાજા ટેગવાળી આ કંપની હજી વેચી શકાઈ  નથી. 27 મે 2000 ના રોજ સરકારે એર ઇન્ડિયામાં 60 ટકા હિસ્સાના વેચાણને મંજૂરી આપી હતી પરંતુ જેતે સમયે વેચાણની યોજના ઉપર ભાર મૂકી કામ કરાયું નહિ અને આખરે મામલો અભરાઈએ ચડ્યો હતો.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

જયારે નીતિ આયોગે મેં ૨૦૧૭માં CPSE ના ડિસઇન્વેસ્ટમેન્ટની ભલામણ કરી હતી તે સમયે એર ઇન્ડિયાના નામનો પણ ઉલ્લેખ કરાયો હતો. ૧૨ ડિસેમ્બર ૨૦૧૯એ મંત્રી હરદીપસિંહ પુરીએ સંસદમાં એર ઇન્ડિયાનો 100 ટકા હિસ્સો વેચવાની જાહેરાત કરી હતી જ્યારે અગાઉ તેણે 2018 માં તેમાં 76 ટકા હિસ્સો વેચવાની વાત જાહેર કરવામાં આવી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
g clip-path="url(#clip0_868_265)">