બજેટ પહેલા Gautam Adani કરશે ચમત્કારો, રોકાણકારો પણ બનશે માલામાલ

Adani Enterprises નવેમ્બરના અંતમાં ફોલો-ઓન શેર વેચાણની જાહેરાત કરી હતી. કેટલાક બેન્કર્સે જણાવ્યું હતું કે અદાણી એન્ટરપ્રાઈઝ અંશતઃ ચૂકવેલ શેર ઈશ્યૂ કરીને એફપીઓમાં નાણાં એકત્ર કરી શકે છે.

બજેટ પહેલા Gautam Adani કરશે ચમત્કારો, રોકાણકારો પણ બનશે માલામાલ
Gautam Adani
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 17, 2023 | 7:19 PM

Adani Enterprises FPO : અદાણી ગ્રૂપની ફ્લેગશિપ કંપની, અદાણી એન્ટરપ્રાઇઝિસે સોમવારે સૂચિત રૂ. 20,000 કરોડની ફોલો-ઓન પબ્લિક ઓફર (FPO)ના ડ્રાફ્ટ પેપર્સ સ્ટોક એક્સચેન્જોને સબમિટ કર્યા હતા. મીડિયા અહેવાલમાં, સૂત્રને ટાંકીને જણાવવામાં આવ્યું હતું કે કંપની જાન્યુઆરીના છેલ્લા સપ્તાહમાં પબ્લિક ઈશ્યુ લોન્ચ કરવાની શક્યતા પર વિચાર કરી રહી છે.

પાંચ વર્ષમાં 1,760 ટકા વળતર

Adani Enterprises નવેમ્બરના અંતમાં ફોલો-ઓન શેર વેચાણની જાહેરાત કરી હતી. કેટલાક બેન્કર્સે જણાવ્યું હતું કે અદાણી એન્ટરપ્રાઈઝ અંશતઃ ચૂકવેલ શેર ઈશ્યૂ કરીને એફપીઓમાં નાણાં એકત્ર કરી શકે છે. આ બાબતથી વાકેફ એક વ્યક્તિએ કહ્યું કે કંપની FPOમાં રિટેલ રોકાણકારોને છૂટ આપી શકે છે. અદાણી અદાણી એન્ટરપ્રાઈઝના શેરમાં છેલ્લા એક વર્ષમાં 94 ટકા અને છેલ્લા પાંચ વર્ષમાં 1,760 ટકાનો વધારો થયો છે.

આ પણ વાંચો : Ulta Hanuman: વિશ્વનું એકમાત્ર એવું મંદિર જ્યાં હનુમાનજીની ઉંધી મુર્તિની પૂજા કરવામાં આવે છે, જાણો શા માટે ?

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

આ બેંકરોને નોકરીએ રાખ્યા

કંપનીએ FPO માટે તેના પેપર્સ ફાઈલ કર્યાને માત્ર એક દિવસ થયો છે, વધુ વિગતો સત્તાવાર રીતે જાહેર કરવાની બાકી છે. જો કે, અહેવાલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે અદાણી એન્ટરપ્રાઇઝિસે જેફરીઝ, ICICI સિક્યોરિટીઝ, SBI કેપિટલ, બેન્ક ઓફ બરોડા કેપિટલ, ઇલારા કેપિટલ અને અન્ય કેટલાકને ઇશ્યૂ માટે લીડ બેન્કર્સ તરીકે નિયુક્ત કર્યા છે.

પ્રમોટર્સનો હિસ્સો ઘટશે

FPOના પરિણામે ગૌતમ અદાણીની આગેવાની હેઠળના પ્રમોટરોનો હિસ્સો ઘટીને 3.5 ટકા થઈ શકે છે. સપ્ટેમ્બર 2022 સુધીમાં, પ્રમોટરો પાસે અદાણી એન્ટરપ્રાઇઝિસનો 72.63 ટકા હિસ્સો હતો, જ્યારે બાકીનો 27.37 ટકા જાહેર શેરધારકો પાસે હતો. લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન જાહેર શેરધારકોમાં 4.03 ટકા હિસ્સો ધરાવે છે, જ્યારે નોમુરા સિંગાપોર, APMS ઇન્વેસ્ટમેન્ટ ફંડ, ઇલારા ઇન્ડિયા ઓપોર્ચ્યુનિટીઝ ફંડ અને LTS ઇન્વેસ્ટમેન્ટ ફંડ 1 ટકા અને 2 ટકા વચ્ચે ધરાવે છે.

દેવું ઘટાડવામાં મદદ કરશે

આ એફપીઓમાંથી મળેલા નાણાંનો ઉપયોગ દેવું ઘટાડવા માટે કરી શકાય છે. ગ્રૂપનું રૂ. 2.2 લાખ કરોડનું દેવું ડેટ માર્કેટમાં કેટલાક લોકો માટે ચિંતાનું કારણ છે, પરંતુ અદાણીએ ઈન્ડિયા ટુડે સાથેના તાજેતરના ઈન્ટરવ્યુમાં આ ટીકાનો જવાબ આપ્યો અને કહ્યું કે જૂથ “નાણાકીય રીતે મજબૂત” છે. અને તેનો નફો બમણો વધી રહ્યો છે.

નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.

Latest News Updates

પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
g clip-path="url(#clip0_868_265)">