શેરબજારની રેકોર્ડ ઉચાઈનો લાભ નેશનલ પેંન્શન સિસ્ટમનાં રોકાણકારોને, જાણો કઈ રીતે?

  શેર બજારની રેકોર્ડ ઉચાઈ પર પહોચવાનો લાભ નેશનલ પેંન્શન સિસ્ટમમાં રોકાણ કરતા રોકાણકારોને મળ્યો છે. એનપીએસએ આ વર્ષે રોકાણકારોને ડબલ ડિજિટ રીટર્ન આપ્યો છે. એનપીએસએ આ વર્ષે સરેરાશ 13.20 ટકા વળતર આપ્યું છે. આમાં એચડીએફસી પેન્શન મેનેજમેન્ટના ટિયર -1 ખાતામાં 14.87% વળતર આપવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં, નાણાકીય નિષ્ણાતો કહે છે કે નિવૃત્તિનાં આયોજન […]

શેરબજારની રેકોર્ડ ઉચાઈનો લાભ નેશનલ પેંન્શન સિસ્ટમનાં રોકાણકારોને, જાણો કઈ રીતે?
Follow Us:
Hiren Buddhdev
| Edited By: | Updated on: Dec 26, 2020 | 4:02 PM

શેર બજારની રેકોર્ડ ઉચાઈ પર પહોચવાનો લાભ નેશનલ પેંન્શન સિસ્ટમમાં રોકાણ કરતા રોકાણકારોને મળ્યો છે. એનપીએસએ આ વર્ષે રોકાણકારોને ડબલ ડિજિટ રીટર્ન આપ્યો છે. એનપીએસએ આ વર્ષે સરેરાશ 13.20 ટકા વળતર આપ્યું છે. આમાં એચડીએફસી પેન્શન મેનેજમેન્ટના ટિયર -1 ખાતામાં 14.87% વળતર આપવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં, નાણાકીય નિષ્ણાતો કહે છે કે નિવૃત્તિનાં આયોજન માટે એનપીએસ એક વધુ સારું રોકાણ માટેનું વિકલ્પ છે. શેરબજાર સાથે જોડાયેલા હોવાથી રોકાણકારોને એફડી અને તેમાંના અન્ય રોકાણ માધ્યમો કરતા વધારે વળતર મળવાની ખાતરી છે. જો કે, તે પણ શક્ય છે કે જ્યારે બજારમાં ઘટાડો થશે ત્યારે વળતર ઓછું આવશે પરંતુ લાંબા ગાળે તે વધુ સારું પ્રદર્શન કરશે. સરકાર દ્વારા સંચાલિત એનપીએસ યોજનાના ટાયર -1 ખાતામાં રોકાણ વધીને રૂ .14,421 કરોડ થઈ ગયું છે.

એફડી કરતા વધારે રિટર્ન નાણાકીય નિષ્ણાતો કહે છે કે એનપીએસ એક સારો રોકાણ વિકલ્પ છે. આ યોજનામાં રોકાણ કરવાથી તમારા નાણાંમાં વૃદ્ધિની વધુ તક મળે છે. એનપીએસમાં રોકાણ કરનારાઓને સરેરાશ 10 ટકાથી વધુનું વળતર મળી શકે છે. એફડી કરતાં આ વધુ સારું છે કારણ કે એફડી પરનું વ્યાજ છ ટકાથી નીચે આવ્યું છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

મળે છે બે વિકલ્પો પ્રથમ વિકલ્પ એકિટવ મોડ છે. આ અંતર્ગત, રોકાણકાર દર વર્ષે તેમના વળતરનું મૂલ્યાંકન કરીને ઇક્વિટી અને ડેટના વિકલ્પોમાં ફેરફાર કરી શકે છે. ત્યાંજ ઓટો મોડનો વિકલ્પ પસંદ કરવાથી રોકાણકારોના રૂપયાને આઠ ફંડ મેનેજર હૈંડલ કરે છે અને બાજાર અનુસાર ઇકિવટી અને ડેટમાં બદલાવ કરતા રહે છે.

પ્રી-મેચ્યોર ઉપાડની સુવિધા એનપીએસ હેઠળ, પ્રી-મેચ્યોર ઉપાડ અમુક ખાસ સંજોગોમાં કરી શકાય છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">