ભારત દુનિયાનું સૌથી વધારે તેજીથી વધતું અર્થતંત્ર બની રહેશે: IMF

IMFનું માનવુ છે કે, ભારતીય અર્થતંત્રમાં સુધારો નહી થાય. જો કે IMFએ કહ્યું કે રોકાણમાં વધારો અને વપરાશ વધતા ભારત દુનિયાનું સૌથી વધારે તેજીથી વધતું મુખ્ય અર્થતંત્ર બની રહેશે. IMFનું કહેવુ છે કે, 2019ના સમયમાં દુનિયાની 70 ટકા અર્થવ્યવસ્થામાં નિષ્ક્રિયતા જોવા મળશે. IMF(આંતરરાષ્ટ્રીય ભંડોળ)એ છેલ્લા નાણાકીય વર્ષ સાથે ચાલુ અને આગામી નાણાંકિય વર્ષ માટે ભારતના […]

ભારત દુનિયાનું સૌથી વધારે તેજીથી વધતું અર્થતંત્ર બની રહેશે: IMF
Follow Us:
jignesh.k.patel
| Edited By: | Updated on: Apr 10, 2019 | 12:58 PM

IMFનું માનવુ છે કે, ભારતીય અર્થતંત્રમાં સુધારો નહી થાય. જો કે IMFએ કહ્યું કે રોકાણમાં વધારો અને વપરાશ વધતા ભારત દુનિયાનું સૌથી વધારે તેજીથી વધતું મુખ્ય અર્થતંત્ર બની રહેશે. IMFનું કહેવુ છે કે, 2019ના સમયમાં દુનિયાની 70 ટકા અર્થવ્યવસ્થામાં નિષ્ક્રિયતા જોવા મળશે.

IMF(આંતરરાષ્ટ્રીય ભંડોળ)એ છેલ્લા નાણાકીય વર્ષ સાથે ચાલુ અને આગામી નાણાંકિય વર્ષ માટે ભારતના GDPમાં સુધારો નહી થાય. IMFનું અનુમાન છે કે, 2019-2020માં ભારતીય અર્થતંત્રનો વૃદ્ધિ દર 7.3 ટકા રહેશે. જે 2020-21માં વધીને 7.5 ટકા સુધી પહોંચી શકે છે. એના સિવાય IMFએ વૈશ્વિક આર્થિક વિકાસ 3.3 ટકા રહેશે તેવી જાહેરાત કરી છે. જો કે આઈએમએફનું કહેવુ છે કે, રોકાણમાં વધારો અને વપરાશ વધતા ભારત દુનિયાનું સૌથી વધારે તેજીથી વધતું મુખ્ય અર્થતંત્ર બની રહેશે.

આંતરરાષ્ટ્રીય ભંડોળનું કહેવું છે કે, ભારત સરકાર દ્વારા તાજેતરમાં ડેટામાં કેટલાક સુધારા કરવામાં આવતા એવા સંકેત મળ્યા હતા કે વિકાસની ગતી ધિમી છે. જેના કારણે આઈએમએફને પણ પોતાના અનુમાનમાં ફેરફેર કરવો પડ્યો હતો. આ પહેલા પણ રિઝર્વ બેંક અને એશિયાની બેંકોએ ભારતના વિકાસ દરને ઘટાડી દીધો હતો.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

આઈએમએફએ ઓક્ટોબર મહિનાની સરખામણીએ 2019-20માં ભારતના વૃદ્ધિ દરમાં 0.1 અને 2020-21મા 0.2 ટકાનો ઘટાડો કર્યો છે. આઈએમએફ અને વિશ્વ બેંકની વાર્ષિક બેઠક પહેલા ભારતનો વિકાસ દર 7.1 ટકા રહ્યો છે. જો કે આ સમયે ચીનનો વિકાસ દર 6.6 ટકા રહ્યો છે. આઈએમએફનો અનુમાન છે કે, 2019-20મા ચીનનો વિકાસ દર 6.3 ટકા અને 2020માં 6.1 ટકા રહેશે.

રિપોર્ટમાં રહેવામાં આવ્યું કે, 2019-20માં ભારતનો વિકાસ દર ઝડપ પકડશે અને 7.3 ટકા સુધી પહોંચી જશે. જો કે 2020માં તે 7.05 ટકા રહેશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, મધ્યમ અવધિમાં ભારતનો વિકાસ દર 7.75 ટકા પર આવીને અટકી શકે છે. અને વિશ્વ આર્થિક વિકાસનો દર ઘટીને 3.3 ટકા છે. આ પહેલા આઈએમએફે જાન્યુઆરીમાં વિશ્વ આર્થિક વિકાસ 3.5 ટકા રહેશે તેવુ અનુમાન લગાવ્યું હતું. તે પહેલા ઓક્ટોબરમાં આઈએમએફે 3.7 ટકા રહેશે તેવી શક્યતાઓ વ્યક્ત કરી હતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">