બજેટ 2022માં રોજગારીની તકો વધારવા માટે લેવા જોઈએ પગલાં, PLI સ્કીમમાં ઉમેરવામાં આવે નવી જોગવાઈઓ: CII

1 ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણ (Finance Minister Nirmala Sitharaman) નાણાકીય વર્ષ 2022-23 માટે કેન્દ્રીય બજેટ રજૂ કરશે. મોદી સરકારના બીજા કાર્યકાળનું આ ચોથું સામાન્ય બજેટ હશે.

બજેટ 2022માં રોજગારીની તકો વધારવા માટે લેવા જોઈએ પગલાં, PLI સ્કીમમાં ઉમેરવામાં આવે નવી જોગવાઈઓ:  CII
On February 1, Finance Minister Nirmala Sitharaman will present the Union Budget for the financial year 2022-23.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 30, 2022 | 9:07 PM

1 ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણ  (Finance Minister Nirmala Sitharaman) નાણાકીય વર્ષ 2022-23 માટે કેન્દ્રીય બજેટ (Budget 2022)  રજૂ કરશે. મોદી સરકારના બીજા કાર્યકાળનું આ ચોથું સામાન્ય બજેટ હશે. કોરોના મહામારીના યુગમાં આવી રહેલું આ બજેટ મહત્વપૂર્ણ બની જાય છે. આગામી બજેટને લઈને તમામ ક્ષેત્રો અને વિભાગોની પોતાની અપેક્ષાઓ છે. તેને લઈને ફિનટેક કંપનીઓથી લઈને સ્ટાર્ટઅપ અને બેંકિંગથી લઈને વીમા ક્ષેત્ર સુધી તમામ પોતાની આશા બાંધી રહ્યા છે. દરેકને બજેટમાંથી કોઈને કોઈ રાહતની અપેક્ષા છે. કેન્દ્રીય બજેટ 2022-23 પહેલા, ઉદ્યોગ સંગઠન CII એ રવિવારે નાણા મંત્રી પાસે કેટલીક માંગણીઓ કરી છે.

CII એ પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ્સમાં વધારાના પ્રોત્સાહન દરોનો સમાવેશ કરવાની માંગ કરી છે. તેમણે કહ્યું છે કે તે નોકરીઓની સંખ્યા પર આધારિત હોવી જોઈએ. કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII) એ સૂચન કર્યું છે કે જે ક્ષેત્રોમાં રોજગારીનું સર્જન થઈ શકે છે, જેવા લેધર અને ફૂડ પ્રોસેસિંગમાં રોકાણ આકર્ષવા અને રોજગારી પેદા કરવા માટે પ્રોત્સાહક યોજનાઓ ઉપલબ્ધ કરાવવી જોઈએ.

રોકાણને મોટું પ્રોત્સાહન મળશેઃ CII

CII એ કહ્યું કે દેશ મહામારીમાંથી બહાર આવી રહ્યો છે, તે દરમિયાન નોકરીઓને ટેકો આપવા અને નવી નોકરીઓનું સર્જન કરવા માટે, તે બજેટ પ્રોત્સાહનોના ઘટક તરીકે નોકરીઓ ઉમેરવાનું સૂચન કરે છે. તેણે એવી ભલામણ પણ કરી છે કે ઉચ્ચ રોજગાર ધરાવતા ક્ષેત્રોને PLI યોજનાઓના દાયરામાં લાવવા જોઈએ. CIIના ડાયરેક્ટર જનરલ ચંદ્રજીત બેનર્જીના જણાવ્યા અનુસાર, આનાથી આ ક્ષેત્રોમાં રોકાણને મોટું પ્રોત્સાહન મળશે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

CII એ સમજાવ્યું કે આ પ્રોત્સાહકો પ્રોજેક્ટમાં સર્જનારી નોકરીઓની સૂચિત સંખ્યા પર આધારિત હોઈ શકે છે, જેમાં પીએલઆઈ યોજનાઓમાં રોજગાર સર્જનને વધુ પ્રાધાન્ય આપવું જોઈએ. રોજગાર માટે PLI સ્કીમ સિવાય, CII ઘણા પગલાં લઈને આવ્યું છે, જેની જાહેરાત આગામી બજેટમાં થઈ શકે છે. આ પગલાં નોકરીઓને પ્રોત્સાહિત કરશે, કારણ કે મહામારીની અસર તમામ વય જૂથોમાં અનુભવાઈ રહી છે.

તમને જણાવી દઈએ કે બેંક ઓફ બરોડાએ શુક્રવારે જાહેર કરેલા તેના નવીનતમ આર્થિક સંશોધન અહેવાલમાં જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2022-23ના સામાન્ય બજેટમાં વૃદ્ધિને વેગ આપવા માટે, રાજકોષીય એકત્રીકરણ હાંસલ કરવા અને વપરાશ વધારવા પર ભાર અપેક્ષિત છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે બજેટમાં ટેક્સ છૂટમાં કેટલાક ફેરફાર થઈ શકે છે, જ્યારે પ્રોડક્શન લિન્ક્ડ ઇન્સેન્ટિવ (PLI) યોજનાઓ હેઠળ રોકાણ વધારવા માટે વધુ ફાળવણી કરી શકાય છે.

આ પણ વાંચો :  Budget 2022 : MSMEને અપાતી લોનના દરમાં ઘટાડો કરવામાં ઉદ્યોગકારોની માગ

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">