20 september PANCHANG : આજે ભાદરવા સુદ પાંચમ, 20 સપ્ટેમ્બર બુધવારના પંચાંગની મેળવો સંપૂર્ણ જાણકારી

સનાતન (sanatan) ધર્મમાં આ પંચાંગનું ખૂબ જ મહત્વ છે. આપણાં રોજીંદા કાર્યોમાં પણ આ પંચાંગ ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે. કારણ કે, તેના પરથી એ જાણવા મળે છે કે આજે કયા સમયે કરેલું કામ આપણને શુભ પરિણામ આપી શકશે. આજની તિથિ નક્ષત્ર અને પંચાંગની સમગ્ર માહિતી મેળવવા માટે વાંચો સમગ્ર અહેવાલ.

20 september PANCHANG : આજે ભાદરવા સુદ પાંચમ, 20 સપ્ટેમ્બર બુધવારના પંચાંગની મેળવો સંપૂર્ણ જાણકારી
20 september 2023 Panchang
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 20, 2023 | 6:30 AM

સનાતન (sanatan) ધર્મમાં આ પંચાંગનું ખૂબ જ મહત્વ છે. આપણાં રોજીંદા કાર્યોમાં પણ આ પંચાંગ ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે. કારણ કે, તેના પરથી એ જાણવા મળે છે કે આજે કયા સમયે કરેલું કામ આપણને શુભ પરિણામ આપી શકશે.આજે 20 સપ્ટેમ્બર, 2023નો દિવસ છે. પરંતુ, હિન્દુ સંસ્કૃતિમાં તિથિ, વાર અને નક્ષત્ર જોઈને કાર્ય કરવાની પ્રણાલી છે. જેની માહિતી આપણને પંચાંગના માધ્યમથી પ્રાપ્ત થાય છે. સનાતન ધર્મમાં આ પંચાંગનું ખૂબ જ મહત્વ છે.

આપણાં રોજીંદા કાર્યોમાં પણ આ પંચાંગ ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે. કારણ કે, તેના પરથી એ જાણવા મળે છે કે આજે કયા સમયે કરેલું કામ આપણને શુભ પરિણામ આપી શકશે. અને કયા સમયે મહત્વનું કાર્ય કરવાથી બચવું જોઈએ. ત્યારે આ પંચાંગ પરથી જ જાણીએ કે તિથિના આધારે આજનો દિવસ કેવો રહેશે.

આ પણ વાંચો : 15 september PANCHANG : આજે શ્રાવણ વદ અમાસ,15 સપ્ટેમ્બર શુક્રવારના પંચાંગની મેળવો સંપૂર્ણ જાણકારી

તિથિ, વાર, નક્ષત્ર, યોગ અને કરણ એ દૈનિક પંચાંગના મુખ્ય પાંચ અંગ મનાય છે. ત્યારે તે અનુસાર જ આજના દિવસની વિગતો મેળવીએ.

તિથિ:- ગુજરાતી પંચાંગ અનુસાર આજે વિ. સં. 2079ના ભાદરવા મહિનાની સુદ પક્ષની પાંચમ 02:16 PM સુધી બાદમાં છઠ

વાર:- બુધવાર

યોગ:- વિષ્કંભ 03:06 AM થી સપ્ટેમ્બર 21 સુધી બાદમાં પ્રીતિ

કરણ:- બાલવ 02:16 PM થી બાદમાં કૌલવ 02:19 AM સુધી બાદમાં તૈતિલ

નક્ષત્ર:-વિશાખા 08:44 AM થી 02:11 PM સુધી બાદમાં અનુરાધા 3:21 AM સપ્ટેમ્બર 21 સુધી

સૂર્યોદય અને સૂર્યાસ્તનો સમય

સૂર્યોદય:- 06:19 AM

સૂર્યાસ્ત:- 06:33 PM

આજની રાશિ

આજની ચંદ્ર રાશિ તુલા રાશિ 08:44 AM બાદમાં વૃશ્ચિક

અભિજીત મુહૂર્ત

કોઇ નહીં

રાહુ કાળ

આજ રોજનો રાહુ કાળ 12:24 PM થી 01:56 PM સુધી રહેશે.હિન્દુ માન્યતા અને પંચાંગ અનુસાર રાહુકાળ તે એ કાળ છે કે જે સમય દરમિયાન કોઈપણ પ્રકારનું શુભ કાર્ય કરવામાં નથી આવતું. માન્યતા અનુસાર આ રાહુ કાળ દરમિયાન કરેલું કાર્ય શુભ પરિણામ પણ નથી આપતું. એટલે આજે આ સમય દરમિયાન કોઈપણ શુભ કે માંગલિક કાર્ય કરવાનું ટાળવું જોઈએ.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Latest News Updates