AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: શું ઘરમાં પૈસા નથી ટક્તા? વાસ્તુના આ નિયમોને અનુસરવાથી પૈસાથી ભરેલી રહેશે ઘરની તિજોરી

Vastu Tips For Money:વાસ્તુ અનુસાર, ઘરમાં કેટલાક દોષોના કારણે પૈસા તમારી પાસે ટક્તા નથી. દિવસ-રાત આકરી મહેનત કર્યા બાદ પણ આર્થિક સ્થિતિમાં કોઈ સુધાર આવતો નથી. એવામાં માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માટે કેટલાક ઉપાય સૂચવવામાં આવ્યા છે.

Vastu Tips: શું ઘરમાં પૈસા નથી ટક્તા? વાસ્તુના આ નિયમોને અનુસરવાથી પૈસાથી ભરેલી રહેશે ઘરની તિજોરી
| Updated on: Nov 07, 2025 | 6:19 PM
Share

દરેક વ્યક્તિને પૈસાની જરૂર હોય છે. લોકો પૈસા કમાવવા માટે દિવસ-રાત મહેનત કરે છે. ક્યારેક, એવુ પણ બને છે કે લોકો પૈસા તો કમાઈ લે છે, પરંતુ તે લાંબા સમય સુધી ટકતા નથી. જેટલી ઝડપથી તે આવે છે, તેટલી જ ઝડપથી તે ખર્ચાઈ જાય છે. તેનુ કારણ ઘરમાં વાસ્તુ દોષ પણ હોઈ શકે છે. કેટલાક વાસ્તુ દોષોને કારણે માતા લક્ષ્મીની કૃપા ઘરમાં લાંબો સમય નથી રહેતી. વાસ્તુ શાસ્ત્રમાં કેટલાક ઉપાયો સૂચવવામાં આવ્યા છે, જેને અનુસરીને આ ખામીઓને દૂર કરી શકાય છે અને દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરી શકાય છે.

ઘરની ઉત્તર દિશાને સ્વચ્છ રાખો

વાસ્તુ શાસ્ત્રમાં ઘરની ઉત્તર દિશાને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દિશાને ધનનું દ્વાર માનવામાં આવે છે. તેથી, આ દિશામાં કોઈ ગંદકી ન હોવી જોઈએ. ઘરમાં ગંદકી નકારાત્મક ઉર્જાને આમંત્રણ આપે છે. જે ઘર અવ્યવસ્થિત અને ગંદુ હોય છે ત્યાં દેવી લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થતા નથી. ઘરની ઉત્તર દિશામાં ભગવાન કુબેરની મૂર્તિ કે તસવીર લગાવો.

કરોળિયાના જાળાને દૂર કરો

વાસ્તુ અનુસાર, ઘરનો મુખ્ય દરવાજો સૌથી મહત્વપૂર્ણ છે. તેને હંમેશા સ્વચ્છ અને સુંદર રાખવો જોઈએ. ઘરના મુખ્ય દરવાજા પર સ્વસ્તિકનું ચિહ્ન દોરો અને દર શુક્રવારે તેના પર ગંગાજળ છાંટો. આનાથી નકારાત્મક ઉર્જા દૂર થશે અને ઘરમાં સકારાત્મક ઉર્જા આવશે. ઉપરાંત, જો ઘરમાં ક્યાંય કરોળિયાના જાળા હોય તો તેને દૂર કરો. તેને ધનના પ્રવાહમાં અવરોધ માનવામાં આવે છે.

આ દિશામાં રાખો તિજોરી

વાસ્તુ અનુસાર, ઘરની તિજોરીને ઉત્તર દિશા તરફ રાખવી શુભ માનવામાં આવે છે. તિજોરીની અંદર લાલ કપડું બિછાવી તેના પર શ્રીયંત્ર અથવા ચાંદીનો સિક્કો મૂકો. આ ઉપાય ધનને સ્થિર રાખે છે અને અચાનક આવનારા ખર્ચને અટકાવે છે.

દેવી લક્ષ્મીને કમળનું ફૂલ અર્પણ કરો

શુક્રવારે દેવી લક્ષ્મીની પૂજા કરવાથી નાણાકીય સમસ્યાઓ દૂર થાય છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર, દેવી લક્ષ્મીને કમળનું ફૂલ અર્પણ કરવાથી ધન અને સમૃદ્ધિ મળે છે. સાંજે તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તેમની કૃપા પ્રાપ્ત થાય છે.

ગુજરાતના સૌથી અમીર એવા વડોદરા સ્ટેટના મહારાજા પર ભારત સરકારે કેમ લગામ લગાવવાની ફરજ પડી હતી- વાંચો

અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
g clip-path="url(#clip0_868_265)">