Astro Tips: તમારા ઘરમાં પણ આવું વારંવાર થાય છે, તો સમજી લો કે પિતૃઓ નારાજ છે, કરો આ ઉપાય

Astro Remedies : કેટલીકવાર કોઈ કારણોસર પિતૃ દોષ થાય છે અને મૃત પૂર્વજો ક્રોધિત રહે છે. જો તમારા ઘરમાં વારંવાર આવું થાય છે તો સમજી લેવું કે તમારા પિતૃઓ તમારાથી નારાજ છે.

Astro Tips: તમારા ઘરમાં પણ આવું વારંવાર થાય છે, તો સમજી લો કે પિતૃઓ નારાજ છે, કરો આ ઉપાય
pitra dosh
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 14, 2022 | 3:47 PM

Astro Remedies : પિતૃઓની આત્માને શાંતિ મળે, તેથી હિન્દુ ધર્મમાં ધાર્મિક વિધિઓ (Rituals)નું મહત્વ છે. પિતૃઓ માટે ધાર્મિક વિધિ કરવામાં આવે છે, જેથી તેમની આત્મા શાંતિથી આરામ કરી શકે. પરંતુ, કેટલીકવાર કેટલાક કોઈ કારણોસર પિતૃ દોષ (pitra dosh)થાય છે અને મૃત પૂર્વજો ક્રોધિત રહે છે. જો તમારા ઘરમાં વારંવાર આવું થાય છે તો સમજી લેવું કે તમારા પિતૃઓ તમારાથી નારાજ છે.

પીપળાની વૃદ્ધિ સારી નથી

પીપળાને હિન્દુ ધર્મમાં શુભ ગણવામાં આવ્યો છો, પીપળે પાણી રેડવાથી પિતૃઓ ખુશ થાય છે. પરંતુ જ્યારે આ પીપળો ઘરમાં ઉગી નિકળે ત્યારે તે અશુભ ગણવામાં આવે છે. કહેવાય છે કે પીપળો જો ઘરમાં ઉગે તો પિતૃઓ ઘરથી નારાજ છે તેમ માનવામાં આવે છે, એવી કોઇ સ્થિતી બને કે પીપળો ઘરમાં ઉગેલો દેખાય તો તુરંત તેનો નાશ કરવો યોગ્ય ગણાય.

અમાસના દિવસે ગરીબોને મીઠી વસ્તુઓ ખવડાવો

એવા સંકેત મળે કે પિતૃઓ નારાજગી વ્યક્ત કરી રહ્યા છે તો તરત તેના ઉપાયો કરવા જોઇએ, ઉપાયોથી તેમની નારાજગી તો દુર થશે, પરંતુ તેમની અમી દ્રષ્ટી પણ વરસસે, પિતૃ દોષ શાંત કરવા અને કૃપા મેળવવા તમારા પૂર્વજોના નામ પર ગરીબોને કેટલીક મીઠી વસ્તુઓનું દાન કરો. જો તમારામાં ક્ષમતા હોય તો ગરીબોને તેમના નામે સફેદ વસ્ત્ર દાન કરો. પિતૃઓનો ગુસ્સો ઓછો થશે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

અનિયમિત જીવનશૈલીના કારણે ચંદ્ર બગડે છે

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર અનિયમિત જીવનશૈલીના કારણે ચંદ્રદોષ ઉત્પન્ન થાય છે. એવા લોકો કે જેનો સૂવાનો, જાગવાનો, નાહવાનો અને ખાવાનો કોઈ નિશ્ચિત સમય નથી. આવા લોકોની કુંડળીમાં ચંદ્ર દોષ ઉત્પન્ન થાય છે. જમણા હાથમાં ચાંદીનું કડું પહેરો. સફેદ કપડાં વધુ પહેરવાનો પ્રયાસ કરો. દર સોમવારે શિવલિંગ પર સાદું જળ ચઢાવો. ઉપરાંત, તમે યોગ્ય સમયે સૂઈ જાઓ અને યોગ્ય સમયે જાગી જાઓ.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

Latest News Updates

ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">