Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: ઘરમાં ઝઘડાનું કારણ વાસ્તુ સંબંધિત આ ભૂલો હોઈ શકે છે, જાણો તેના ઉપાય

વાસ્તુ દોષના કારણે માત્ર આર્થિક અને શારીરિક જ નહીં પરંતુ પરિવારમાં પણ વિખવાદ થાય છે. આ દોષોને લીધે, કેટલીકવાર વિવાદો એટલી હદે વધી જાય છે કે લોકોએ અલગ થવાનો નિર્ણય લેવો પડે છે.

Vastu Tips: ઘરમાં ઝઘડાનું કારણ વાસ્તુ સંબંધિત આ ભૂલો હોઈ શકે છે, જાણો તેના ઉપાય
Vastu Tips For Family Problems - Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 23, 2022 | 5:05 PM

બહાર ઝઘડો થાય ત્યારે તેનો સામનો કરવો એ વ્યક્તિની મજબૂરી છે, પરંતુ જો ઝઘડો ઘરમાં રહેતા લોકો સાથે શરૂ થાય છે, તો તે ખૂબ જ તણાવપૂર્ણ સાબિત થઈ શકે છે. વાસ્તવમાં, વ્યક્તિ પોતાની સમસ્યાઓ (Family Problems) પરિવારની સામે મૂકે છે, પરંતુ જો પરિવાર સાથે બધું સારું ન ચાલી રહ્યું હોય તો તેનાથી ખરાબ કંઈ ન હોઈ શકે. એવું પણ બને છે કે પરિવારમાં સુમેળ હોવા છતાં ઘરમાં ઝઘડાનું વાતાવરણ રહે છે અને તેની પાછળ વાસ્તુ દોષ (Vastu Dosh) પણ કારણભૂત હોય છે. વાસ્તુ દોષના કારણે માત્ર આર્થિક અને શારીરિક જ નહીં પરંતુ પરિવારમાં પણ વિખવાદ થાય છે. આ દોષોને લીધે, કેટલીકવાર વિવાદો એટલી હદે વધી જાય છે કે લોકોએ અલગ થવાનો નિર્ણય લેવો પડે છે. તેથી આવા વાસ્તુ દોષોને ઘરમાંથી દૂર કરવા ખૂબ જ જરૂરી છે. અમે તમને આવા જ કેટલાક વાસ્તુ દોષો વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

મંદિર સંબંધિત વાસ્તુ દોષ

ઘરમાં મંદિર એવી જગ્યા છે જ્યાં અનેક પ્રકારની સમસ્યાઓ દૂર થઈ શકે છે. પરંતુ, મંદિર સાથે વાસ્તુ દોષ જોડાયેલો હોવો શુભ માનવામાં આવતો નથી. વાસ્તુ અનુસાર મંદિરમાં મૂર્તિઓને ક્યારેય સામસામે ન ગોઠવવી જોઈએ. કહેવાય છે કે આ કારણે પરિવારના સભ્યો વચ્ચે મનભેદ થાય છે અને ઘણીવાર ઝઘડા પણ થાય છે. જો તમારા મંદિરમાં પણ આવું છે, તો આજે જ તમારા મંદિરમાં આ ફેરફાર કરો.

સાવરણી સંબંધિત વાસ્તુ દોષ

ભલે સાવરણીનો સંબંધ ધનની દેવી દેવી લક્ષ્મી સાથે હોય છે પરંતુ જો તેની સાથે જોડાયેલ વાસ્તુ દોષ ઘરમાં હોય તો તે પરિવારમાં ઝઘડાનું કારણ પણ બની શકે છે. એવું કહેવામાં આવે છે કે તેને ઘરમાં એવી જગ્યાએ રાખવી જોઈએ જ્યાં તે લોકોની સામે ન દેખાય. સાથે જ ભૂલથી પણ રસોડામાં સાવરણી ન રાખવી જોઈએ. તેનાથી ઘરના સ્ત્રીઓના સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડે છે.

Vitamin B12: શરીરમાં વિટામિન B12 નું લેવલ કેટલું હોવું જોઈએ?
પાણિયારે દીવો કેમ કરવામાં આવે છે? જાણો વાસ્તુ શાસ્ત્ર શું કહે છે
પ્રીતિ ઝિન્ટા જેટલી જ સુંદર છે તેની ભત્રીજી, 12 વર્ષ પહેલા કર્યું હતું ડેબ્યૂ
Health Tips : ઉનાળામાં ગુંદ ખાવાથી આટલા રોગ થશે છૂમંતર !
માત્ર 189માં મળી રહ્યો 28 દિવસનો પ્લાન ! Jioની ધમાકેદાર ઓફર
ત્વાચા પરથી ટેનિંગ દૂર કરવાના 5 અસરકારક ઘરેલુ ઉપાય

પાણીનું ટપકવું

જો ઘરમાં ક્યાંય પણ પાણી ટપકવાની સમસ્યા હોય તો આ એક મોટો વાસ્તુ દોષ છે. પાણી લીક થવાને કારણે ઘરમાં આર્થિક સંકટ આવે છે અને તેને દૂર કરવા માટે જ્યાંથી પાણી ટપકતું હોય તે વસ્તુઓને ઠીક કરો.

ખામીયુક્ત ઇલેક્ટ્રિકલ સાધનો

જો ઘરમાં ખરાબ બલ્બ અથવા લાઇટ હોય તો તે પણ વાસ્તુ અનુસાર અશુભ માનવામાં આવે છે. તે જ સમયે, ઘરના ખૂણામાં અંધારું હોવું યોગ્ય માનવામાં આવતું નથી. એવું કહેવાય છે કે જો ઘરમાં ખરાબ ઈલેક્ટ્રીકલ ઉપકરણો હોય તો તેનાથી પરિવારના સભ્યો વચ્ચે ઝઘડો થાય છે અને મતભેદનું વાતાવરણ પણ સર્જાય છે.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : કુંડળીમાં સૂર્ય નબળો હોય તો ચોક્કસથી કરો આ ઉપાય, સૂર્યદેવતા શુભ ફળ કરશે પ્રદાન

આ પણ વાંચો : Horoscope Today: દૈનિક રાશિફળ, મેષ 23 જાન્યુઆરી: આ અઠવાડિયે તમે રોકાણ જેવી આર્થિક પ્રવૃત્તિમાં વ્યસ્ત રહેશો, લાંબા સમયથી ચાલી રહેલી ચિંતામાં પણ રાહત મળશે

અંકલેશ્વરના પાનોલીની કેમિકલ કંપનીમાં લાગેલી આગ અન્ય કંપનીમાં પણ ફેલાઈ
અંકલેશ્વરના પાનોલીની કેમિકલ કંપનીમાં લાગેલી આગ અન્ય કંપનીમાં પણ ફેલાઈ
પોરબંદર નજીક મધદરિયે 1800 કરોડની કિંમતનુ 300 કિલો ડ્રગ્સ ઝડપાયુ
પોરબંદર નજીક મધદરિયે 1800 કરોડની કિંમતનુ 300 કિલો ડ્રગ્સ ઝડપાયુ
રાજ્યના શિક્ષણ પર ગરમાઈ રાજનીતિ, અખીલેશની પોસ્ટ પર વિફર્યા પાનસેરિયા
રાજ્યના શિક્ષણ પર ગરમાઈ રાજનીતિ, અખીલેશની પોસ્ટ પર વિફર્યા પાનસેરિયા
ગુજરાતીઓ કાળઝાળ ગરમી માટે થઈ જજો તૈયાર, ફરી ગરમીનો પારો ઊંચકાશે
ગુજરાતીઓ કાળઝાળ ગરમી માટે થઈ જજો તૈયાર, ફરી ગરમીનો પારો ઊંચકાશે
રાહુલ ગાંધીના 2 દિવસનો કાર્યક્રમ નક્કી, મોડાસામાં કરશે બેઠક
રાહુલ ગાંધીના 2 દિવસનો કાર્યક્રમ નક્કી, મોડાસામાં કરશે બેઠક
નિકોલમાં રસ્તા પર પાણી ભરાવાની સમસ્યાથી ત્રાહિમામ સ્થાનિકો
નિકોલમાં રસ્તા પર પાણી ભરાવાની સમસ્યાથી ત્રાહિમામ સ્થાનિકો
કૃષ્ણનગરીમાં વર્ષો જૂનું હનુમાનજીનું મંદિર ફરી ખુલ્યું
કૃષ્ણનગરીમાં વર્ષો જૂનું હનુમાનજીનું મંદિર ફરી ખુલ્યું
ગુજરાત PSI ભરતી માટે લેખિત પરીક્ષાનું આયોજન
ગુજરાત PSI ભરતી માટે લેખિત પરીક્ષાનું આયોજન
આ રાશિના જાતકોની આજે પ્રતિષ્ઠામાં વધારો થશે, જાણો આજનું રાશિફળ
આ રાશિના જાતકોની આજે પ્રતિષ્ઠામાં વધારો થશે, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં વાવાઝોડાનું સંકટ ! ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં વાવાઝોડાનું સંકટ ! ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">