દેવ દિવાળીએ તમે દીપદાન કરો છો કે નહીં ? દીપદાનથી પૂર્ણ થશે આપની મનોકામના

દેવ દિવાળીએ (DEV DIWALI) પવિત્ર નદીઓમાં સ્નાન અને દીપદાનનું વિશેષ મહત્વ છે. શ્રીહરિ સમક્ષ પ્રગટાવેલો એક દીપ આપને અપાવશે નોકરીમાં બઢતી.

દેવ દિવાળીએ તમે દીપદાન કરો છો કે નહીં ? દીપદાનથી પૂર્ણ થશે આપની મનોકામના
Deepdan
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Nov 07, 2022 | 6:15 AM

દેવ દિવાળી હિન્દુ ધર્મનો વિશેષ તહેવાર છે. તેનું મહત્વ પણ ખૂબ છે. આ દિવસે ગંગાઘાટ પર સ્વર્ગમાંથી ધરતીલોક પર સ્નાન કરવા દેવી અને દેવતાઓ અવતરિત થાય છે. એટલા માટે આ દિવસે ગંગાઘાટને વિશેષ સ્વરૂપે દીવાઓથી સજાવવામાં આવે છે. આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું આગવું મહત્વ છે. માન્યતા છે કે આ દિવસે નદીમાં સ્નાન કરીને દીપદાન  કરવું જોઇએ. માન્યતા તો એવી છે કે આપની મનોકામના અનુસાર ચોક્કસ સ્થાન પર દીપદાન કરવાથી દેવી-દેવતા પ્રસન્ન થાય છે અને ઇચ્છા અનુસાર આપને ફળની પ્રાપ્તિ કરાવે છે. દેવદિવાળીના દિવસે આપ શ્રદ્ધાપૂર્વક એ સ્થાન પર દીપદાન કરશો તો આપની તમામ મનોકામનાની પૂર્તિ થશે.

વિદ્યા-બુદ્ધિની પ્રાપ્તિ અર્થે

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

જો ભણવામાં મન ન લાગતું હોય અથવા તો મહેનત અનુસાર ફળ ન મળતું હોય તો આ સ્થિતિમાં માતા સરસ્વતી સમક્ષ ઘીનો દીવો પ્રજવલિત કરવો સાથે માતાની સમક્ષ વિદ્યા-બુદ્ધિ અને સફળતાની પ્રાર્થના કરવી.

નોકરીમાં બઢતી અર્થે

નોકરીમાં બઢતી મેળવવા માટે દેવ દિવાળીના દિવસે ભગવાન વિષ્ણુ સમક્ષ દીવો પ્રજવલિત કરવો. માન્યતા તો એવી છે કે આ ઉપાય કરવાથી આપને નોકરીમાં બઢતીની અવશ્ય પ્રાપ્તિ થશે અને જો નોકરી નથી તો તેને નોકરીની તકો પણ પ્રાપ્ત થશે.

આવકમાં વૃદ્ધિ અર્થે

જો આપને આપની આવકના સ્ત્રોતમાં વૃદ્ધિ કરવી હોય તો દેવદિવાળીના દિવસે માતા લક્ષ્મી સમક્ષ ઘીનો દીવો પ્રજવલિત કરવો જોઇએ. આ ઉપાય કરવાથી માતા લક્ષ્મી આપની આવકમાં વૃદ્ધિ કરશે સાથે જ આવકની પ્રાપ્તિ માટે નવા સ્ત્રોત પણ પ્રાપ્ત કરાવશે.

દુર્ઘટનાથી મુક્તિ અર્થે

જો તમે કોઇને કોઇ પ્રકારની દુર્ઘટનાનો શિકાર બનતા હોવ તો દેવ-દિવાળીના દિવસે બજરંગ બલી હનુમાનજી સમક્ષ દીવો પ્રજવલિત કરવો. આ ઉપાય કરવાથી આપને આકસ્મિક દુર્ઘટનાઓથી મુક્તિ મળશે તેમજ તમારા શત્રુઓ પરાસ્ત થશે.

માંદગીમાંથી મુક્તિ અર્થે

જો પરિવારનું કોઇ સભ્ય બિમાર હોય કે લાંબાગાળાથી માંદગીમાં સપડાયેલું હોય તો દેવદિવાળીના દિવસે સૂર્ય દેવની સમક્ષ સૂર્યયંત્રની સ્થાપના કરવી અને તેમની સમક્ષ દીપ પ્રજવલિત કરવો. સાથે જ મનોમન પ્રાર્થના પણ કરવી આ માંદગીથી મુક્તિ મળે તે માટેની.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">