Rules for Fasting : શું તમે જાણો છો વ્રત અને ઉપવાસના નિયમો ? આ બાબતોનું રાખશો ધ્યાન તો મળશે પુણ્ય લાભ

શ્રદ્ધા અને માન્યતા સાથે જોડાયેલા વ્રતને દૈવી કૃપા મેળવવા, ઈચ્છાઓ પૂરી કરવા, ગ્રહ વગેરે સંબંધિત દોષ દૂર કરવા માટે રાખવામાં આવે છે. કેટલાક લોકો તેને માનસિક શાંતિ માટે પણ રાખે છે અને કેટલાક વધુ સારા સ્વાસ્થ્ય માટે.

Rules for Fasting : શું તમે જાણો છો વ્રત અને ઉપવાસના નિયમો ? આ બાબતોનું રાખશો ધ્યાન તો મળશે પુણ્ય લાભ
વ્રત અને ઉપવાસના નિયમો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 03, 2021 | 5:24 PM

હિન્દુ ધર્મમાં ભગવાનની પૂજા માટે વિવિધ પદ્ધતિઓ આપવામાં આવી છે. આમાં, પૂજા સિવાય, જપ, તપ અને વ્રતના (Vrat) પણ નિયમ છે. સનાતન પરંપરામાં અલગ અલગ દેવી-દેવતાઓ માટે અલગ અલગ ઈચ્છાઓ સાથે વ્રત રાખવાનો નિયમ છે.

શ્રદ્ધા અને માન્યતા સાથે જોડાયેલા વ્રતને દૈવી કૃપા મેળવવા, ઈચ્છાઓ પૂરી કરવા, ગ્રહ વગેરે સંબંધિત દોષ દૂર કરવા માટે રાખવામાં આવે છે. કેટલાક લોકો તેને માનસિક શાંતિ માટે પણ રાખે છે અને કેટલાક વધુ સારા સ્વાસ્થ્ય માટે. આ વ્રતના કેટલાક નિયમો પણ છે જે તમારે જાણવા જરૂરી છે.

1. કોઈ પણ દેવી-દેવતા માટે વ્રત શરૂ કરવા માટે સંકલ્પ ખૂબ જ મહત્વપૂર્ણ છે. કોઈ પણ ઉપવાસ શુભ સંકલ્પ વગર અધૂરો રહે છે, તેથી ઉપવાસ શરૂ કરતા પહેલા એક સંકલ્પ કરો કે કેટલા દિવસો માટે અને કયા નિયમોનું પાલન કરીને તમે ઉપવાસ કરી શકો છો.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

2. સનાતન પરંપરામાં નિર્ધારિત પદ્ધતિ અનુસાર હંમેશા વ્રત કરો. તમારી સગવડતા માટે વ્રતના બનાવેલા નિયમોમાં ફેરફાર ન કરો. જો કે, બાળકો, વૃદ્ધો અને બીમાર લોકો માટે કેટલીક વસ્તુઓ માફ કરવામાં આવે છે.

3. હંમેશા વ્રતનો શુભારંભ પંચાંગથી કરો, જેથી તમારા વ્રતમાં કોઈ અવરોધ ન આવે.

4. હંમેશા શાંત, શુદ્ધ અને પવિત્ર મનથી વ્રતની શરૂઆત કરો અને ઉપવાસ દરમિયાન ક્યારેય કોઈની સાથે ઈર્ષ્યા, દ્વેષ, ગુસ્સો વગેરે ન કરો.

5. ઉપવાસ દરમિયાન બ્રહ્મચર્યનું સંપૂર્ણ પાલન કરો. જો કોઈ સ્ત્રીને વ્રત દરમિયાન માસિક આવે છે, તો તે દિવસ માટે માત્ર વ્રતની સંખ્યા ન લો અને આગામી તારીખ અથવા દિવસે ફરી એકવાર તે વ્રત શરૂ કરો.

6. જો મૃત્યુ અથવા જન્મનું સૂતક ઉપવાસની મધ્યમાં આવે છે, તો તેને ફરીથી શરૂ કરવું જોઈએ.

7. દેવી-દેવતાઓની સાથે વ્રતના દિવસે પોતાના પિતૃઓનું પણ સ્મરણ કરવું જોઈએ.

8. જો કોઈ કારણસર તમારૂ વ્રત તૂટી જાય અથવા ચૂકી જવાય તો પછી ક્ષમા માગી ફરી વ્રત શરૂ કરો.

9. વ્રત પૂર્ણ થયા બાદ નિયમ અનુસાર ઉત્થાપન કરો. આ ઉપરાંત માતા-પિતા અથવા માતા-પિતા સમાન લોકોના ચરણ સ્પર્શ કરો અને તેમના આશીર્વાદ લો.

આ પણ વાંચો : Bhakti : કામિકા એકાદશીએ અજમાવો આ સરળ ઉપાય, તમારી સઘળી ઈચ્છાને પૂર્ણ કરશે નારાયણ

આ પણ વાંચો : Bhakti : એકાદશીએ શા માટે ન ખાવા જોઈએ ચોખા ? જાણો રહસ્ય, નહીં તો તમે બનશો પાપના ભાગીદાર

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">