Hanuman: પૂજા હનુમાનજીની ,આશીર્વાદ શનિદેવના, જાણો શનિદેવની કૃપાને પ્રાપ્ત કરવાનાં ઉપાય

શનિદેવ એ હનુમાનજીને આપેલા વરદાનના કારણે વ્યક્તિને હનુમાનજીની પૂજા કરી શનિદેવની પનોતીમાં પણ રાહત મળે છે. હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી પણ શનિદેવનો પ્રકોપ શાંત થઈ જાય છે.

Hanuman: પૂજા હનુમાનજીની ,આશીર્વાદ શનિદેવના, જાણો શનિદેવની કૃપાને પ્રાપ્ત કરવાનાં ઉપાય
હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી શનિદેવનો પ્રકોપ શાંત થઈ જાય છે.
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Jun 05, 2021 | 1:09 PM

‘બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહિં, હરહુ કલેશ વિકાર’ કહેવાય છે કે પવનપુત્ર હનુમાન (HANUMANJI) તેમની આરાધના કરનારને બળ, બુદ્ધિ અને વિદ્યાની પ્રાપ્તિ કરાવે છે. અને વ્યક્તિના જીવનના તમામ કલેશ અને પરેશાનીને દુર કરે છે. પણ શું તમે જાણો છો કે હનુમાનજીની પૂજા અર્ચના કરવાથી તમે હનુમાનજીના તો આશિષ મેળવશો જ પણ સાથે જ શનિદેવની કૃપાને પણ પ્રાપ્ત કરી શકશો ?

એવું કહેવાય છે કે શનિદેવ એ ન્યાયના દેવતા છે. અને જો તે વ્યક્તિ પર શનિદેવ રૂઠે તો વ્યક્તિના જીવનમાં અનેક ઉતાર ચઢાવ આવે છે. અને વ્યક્તિએ આકરી કસોટીમાંથી પસાર થવું પડે છે. ત્યારે સૌ કોઈ ઈચ્છે છે કે શનિ દેવના પ્રકોપનો તેને સામનો ન કરવો પડે. શનિદેવની કૃપા મેળવા માટે વ્યક્તિ અલગ અલગ ઉપાયો કરતા હોય છે. પણ આજે અમે આપને હનુમાનજીને પ્રસન્ન કરવાના એવા ઉપાય જણાવીશું કે જેનાથી શનિદેવ ક્યારેય નહીં થાય આપની ઉપર કોપાયમાન !

Worship Hanumanji, blessings of Shanidev!

હનુમાનજીની પૂજા કરવાથી શનિદેવની પનોતીમાં રાહત મળે છે.

પૌરાણિક કથા અનુસાર શનિદેવને રાવણ દ્વારા બંદી બનાવવામાં આવ્યા. જ્યારે પવનસુત સીતા માતાની શોધમાં નિકળ્યા ત્યારે લંકામાં તેમની નજર શનિદેવ પર પડી હતી. અને બજરંગબલીએ શનિદેવને રાવણની કેદ માંથી મુક્ત કરાવ્યા હતા. ત્યારે જ શનિદેવ એ હનુમાનજી પર પ્રસન્ન થઈ વરદાન માગવા કહ્યું. અને હનુમાનજી એ કહ્યું, ‘કળીયુગમાં જે મારી પૂજા કરે તેને આપના પ્રકોપનો ક્યારેય સામનો ન કરવો પડે‘.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

બસ આજ કારણથી હનુમાન ભક્તો પર ક્યારેય શનિદેવનો પ્રકોપ નથી પડતો. આ જ વરદાનના કારણે હનુમાન સંબંધી કોઈપણ સ્તોત્ર અથવા કંઈ જ ન થઈ શકે તો આપ હનુમાન ચાલીસાનો પાઠ જો દર મંગળવાર અને શનિવારે  કરશો તો પણ હનુમાનજીની સાથે આપના પર શનિદેવની કૃપા પણ વરસશે અને એટલું જ નહીં શનિ દેવની પનોતીમાં પણ રાહતની માન્યતા છે.

આ પણ વાંચો : શું આપ પનોતી થી છો પરેશાન ? તો આટલી બાબતોનું રાખશો ધ્યાન. આ પણ વાંચો : તમે વિચાર્યું છે ક્યારેય કે મંદિરની પ્રદક્ષિણા પણ તમને ફાયદો કરાવી શકે છે !

આ પણ વાંચો : જીવનમાં ખુશીઓનો રંગ ભરશે તમારા ઘર મંદિરનો રંગ !

Latest News Updates

મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
g clip-path="url(#clip0_868_265)">