AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot : દૂંદાળા દેવને અર્પણ કરાયો ડોલરિયો હાર, વિસર્જન સમયે કરાશે ડોલરનું વિતરણ, જુઓ વીડિયો

મહેલની  પ્રતિકૃતિ સમાન પંડાલ અહીં આકર્ષણનું  કેન્દ્ર બન્યો છે.  વિદેશમાં રહેતા ભકતે અહીં ગણેશજીને 100  ડોલરનો હાર અર્પણ કર્યો છે . આ હારને દસ દિવસ સુધી દાદાને પહેરાવવામાં આવશે. જ્યારે વિસર્જન થશે ત્યારે આ હાર પૈકી એક એક ડોલર (Dollar) કાર્યકર્તાઓને પ્રસાદી રૂપે આપવામાં આવશે.

Rajkot : દૂંદાળા દેવને અર્પણ કરાયો ડોલરિયો હાર, વિસર્જન સમયે કરાશે ડોલરનું વિતરણ, જુઓ વીડિયો
રાજકોટમાં વિઘ્નહર્તાને પહેરાવવામાં આવ્યો ડોલરનો હાર
Mohit Bhatt
| Edited By: | Updated on: Aug 31, 2022 | 1:01 PM
Share

રંગીલા રાજકોટમાં   (Rajkot) વિધ્નહર્તા દેવને મોંઘેરા શણગાર કરવામાં આવ્યા છે અને  રાજકોટના સર્વેશ્વર ચોક ખાતે  આયોજિત ગણેશ મહોત્સવ (Ganesh Mahotsav) માં સિદ્ધિ વિનાયકને  ડોલરનો  હાર પહેરાવવામાં આવ્યો છે.  આ મહોત્સવના  કેતન સાપરિયાએ ટીવીનાઇન સાથે વાતચીત કરતા કહ્યું હતું કે વિદેશના એક ભક્ત દ્રારા 100 ડોલરનો હાર અર્પણ કરવામાં આવ્યો છે. આ હારને દસ દિવસ સુધી દાદાને પહેરાવવામાં આવશે. જ્યારે વિસર્જન થશે ત્યારે આ હાર પૈકી એક એક ડોલર (Dollar) કાર્યકર્તાઓને પ્રસાદી રૂપે આપવામાં આવશે.

ગજાનન ગણપતિને  અર્પણ કરવામાં આવ્યો  100 ડૉલરનો હાર

મહેલની  પ્રતિકૃતિ સમાન પંડાલ અહીં આકર્ષણનું  કેન્દ્ર બન્યો છે.  વિદેશમાં રહેતા ભકતે અહીં ગણેશજીને 100  ડોલરનો હાર અર્પણ કર્યો છે . આ હારને દસ દિવસ સુધી દાદાને પહેરાવવામાં આવશે. જ્યારે વિસર્જન થશે ત્યારે આ હાર પૈકી એક એક ડોલર (Dollar) કાર્યકર્તાઓને પ્રસાદી રૂપે આપવામાં આવશે.

 રાજકોટમાં  ગણપતિ મહોત્સવનું ભવ્ય આયોજન

આજથી ગજાનન ગણપતિ મહારાજના મહોત્સવનો પ્રારંભ થયો છે.આજથી રાજકોટમાં ૨૫૦થી વધારે સ્થળોએ ગણેશ મહોત્સવનું આયોજન કરાયું છે. બાપાને અલગ અલગ લોકો દ્રારા પોતાના ભાવ પ્રમાણે દાન-શણગાર અર્પણ કરવામાં આવતો હોય છે ત્યારે રાજકોટના સર્વેશ્વર ચોક ખાતે આવેલા ગણેશ મહોત્વમાં દાદાને ડોલરનો હાર અર્પણ કરવામાં આવ્યો છે જે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. આ હારને દસ દિવસ સુધી દાદાને પહેરાવવામાં આવશે. જ્યારે વિસર્જન થશે ત્યારે આ હાર પૈકી એક એક ડોલર (Dollar) કાર્યકર્તાઓને પ્રસાદી રૂપે આપવામાં આવશે.

શહેરમાં 250થી વધુ ગણેશ મહોત્સવના આયોજનો

દસ દિવસના આ મહોત્સવ દરમિયાન અનેક ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે જેમાં શ્રીનાથજીની ઝાંખી જેવા ધાર્મિક કાર્યક્રમો જ્યારે એક દિવસ વૃધ્ધાશ્રમના વૃધ્ધોને બોલાવી તેની પાસે પુજા વિધી કરાવીને તેને ભોજન કરાવીને ભેટ આપવા સુધીના કાર્યક્રમોનું આયોજન કરાયું છે. શહેરમાં ગણેશ મહોત્સવના ૨૫૦થી વધારે આયોજનો કરવામાં આવ્યા છે જેમાં દરેક સ્થળે દુંદાળા દેવના અલગ અલગ સ્વરૂપ જોવા મળી રહ્યા છે.અલગ અલગ સ્થળોએ વિશેષ શણગાર અને પૂજાનું આયોજન કરાયું છે જેના કારણે શહેર જાણે ગણેશમય બની ગયું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે.

ત્રિકોણબાગ કા રાજામાં મહોત્સવનો પ્રારંભ

રાજકોટના ગણેશ મહોત્સવમાં પ્રથમ એવા ત્રિકોણબાગ કા રાજામાં મહોત્સવનો પ્રારંભ થયો છે. ફટાકડા ફોડી અને વાજતે ગાજતે ધામ ધૂમથી ભગવાનની સ્થાપના કરાઈ હતી. દુંદાળા દેવના આગમનથી ભક્તોમાં ભારે ઉત્સાહ જોવાયો. હવે 10 દિવસ સુધી રોજ આરતી, પ્રસાદ અને ભક્તીના સમન્વય સાથે આ જ રીતે ગણેશજીની પૂજા અર્ચના કરાશે

Follow Us
સુરતથી બંગાળ: પરિવર્તનની આશા સાથે હજારો મતદારો વતન રવાના
સુરતથી બંગાળ: પરિવર્તનની આશા સાથે હજારો મતદારો વતન રવાના
સરકારી વાહનો હોવા છતાં ખાનગી ગાડીમાં 'EVM' કઈ રીતે પહોંચ્યા?
સરકારી વાહનો હોવા છતાં ખાનગી ગાડીમાં 'EVM' કઈ રીતે પહોંચ્યા?
અમદાવાદની ITC નર્મદા હોટલની સેન્ડવીચમાંથી જીવાત નીકળી
અમદાવાદની ITC નર્મદા હોટલની સેન્ડવીચમાંથી જીવાત નીકળી
હીટવેવના પગલે આરોગ્ય તંત્ર એક્શનમાં, જુઓ વીડિયો
હીટવેવના પગલે આરોગ્ય તંત્ર એક્શનમાં, જુઓ વીડિયો
હવે સાગર રબારીએ પણ આમ આદમી પાર્ટી છોડી
હવે સાગર રબારીએ પણ આમ આદમી પાર્ટી છોડી
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
g clip-path="url(#clip0_868_265)">