AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot : દૂંદાળા દેવને અર્પણ કરાયો ડોલરિયો હાર, વિસર્જન સમયે કરાશે ડોલરનું વિતરણ, જુઓ વીડિયો

મહેલની  પ્રતિકૃતિ સમાન પંડાલ અહીં આકર્ષણનું  કેન્દ્ર બન્યો છે.  વિદેશમાં રહેતા ભકતે અહીં ગણેશજીને 100  ડોલરનો હાર અર્પણ કર્યો છે . આ હારને દસ દિવસ સુધી દાદાને પહેરાવવામાં આવશે. જ્યારે વિસર્જન થશે ત્યારે આ હાર પૈકી એક એક ડોલર (Dollar) કાર્યકર્તાઓને પ્રસાદી રૂપે આપવામાં આવશે.

Rajkot : દૂંદાળા દેવને અર્પણ કરાયો ડોલરિયો હાર, વિસર્જન સમયે કરાશે ડોલરનું વિતરણ, જુઓ વીડિયો
રાજકોટમાં વિઘ્નહર્તાને પહેરાવવામાં આવ્યો ડોલરનો હાર
Mohit Bhatt
| Edited By: | Updated on: Aug 31, 2022 | 1:01 PM
Share

રંગીલા રાજકોટમાં   (Rajkot) વિધ્નહર્તા દેવને મોંઘેરા શણગાર કરવામાં આવ્યા છે અને  રાજકોટના સર્વેશ્વર ચોક ખાતે  આયોજિત ગણેશ મહોત્સવ (Ganesh Mahotsav) માં સિદ્ધિ વિનાયકને  ડોલરનો  હાર પહેરાવવામાં આવ્યો છે.  આ મહોત્સવના  કેતન સાપરિયાએ ટીવીનાઇન સાથે વાતચીત કરતા કહ્યું હતું કે વિદેશના એક ભક્ત દ્રારા 100 ડોલરનો હાર અર્પણ કરવામાં આવ્યો છે. આ હારને દસ દિવસ સુધી દાદાને પહેરાવવામાં આવશે. જ્યારે વિસર્જન થશે ત્યારે આ હાર પૈકી એક એક ડોલર (Dollar) કાર્યકર્તાઓને પ્રસાદી રૂપે આપવામાં આવશે.

ગજાનન ગણપતિને  અર્પણ કરવામાં આવ્યો  100 ડૉલરનો હાર

મહેલની  પ્રતિકૃતિ સમાન પંડાલ અહીં આકર્ષણનું  કેન્દ્ર બન્યો છે.  વિદેશમાં રહેતા ભકતે અહીં ગણેશજીને 100  ડોલરનો હાર અર્પણ કર્યો છે . આ હારને દસ દિવસ સુધી દાદાને પહેરાવવામાં આવશે. જ્યારે વિસર્જન થશે ત્યારે આ હાર પૈકી એક એક ડોલર (Dollar) કાર્યકર્તાઓને પ્રસાદી રૂપે આપવામાં આવશે.

 રાજકોટમાં  ગણપતિ મહોત્સવનું ભવ્ય આયોજન

આજથી ગજાનન ગણપતિ મહારાજના મહોત્સવનો પ્રારંભ થયો છે.આજથી રાજકોટમાં ૨૫૦થી વધારે સ્થળોએ ગણેશ મહોત્સવનું આયોજન કરાયું છે. બાપાને અલગ અલગ લોકો દ્રારા પોતાના ભાવ પ્રમાણે દાન-શણગાર અર્પણ કરવામાં આવતો હોય છે ત્યારે રાજકોટના સર્વેશ્વર ચોક ખાતે આવેલા ગણેશ મહોત્વમાં દાદાને ડોલરનો હાર અર્પણ કરવામાં આવ્યો છે જે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. આ હારને દસ દિવસ સુધી દાદાને પહેરાવવામાં આવશે. જ્યારે વિસર્જન થશે ત્યારે આ હાર પૈકી એક એક ડોલર (Dollar) કાર્યકર્તાઓને પ્રસાદી રૂપે આપવામાં આવશે.

શહેરમાં 250થી વધુ ગણેશ મહોત્સવના આયોજનો

દસ દિવસના આ મહોત્સવ દરમિયાન અનેક ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે જેમાં શ્રીનાથજીની ઝાંખી જેવા ધાર્મિક કાર્યક્રમો જ્યારે એક દિવસ વૃધ્ધાશ્રમના વૃધ્ધોને બોલાવી તેની પાસે પુજા વિધી કરાવીને તેને ભોજન કરાવીને ભેટ આપવા સુધીના કાર્યક્રમોનું આયોજન કરાયું છે. શહેરમાં ગણેશ મહોત્સવના ૨૫૦થી વધારે આયોજનો કરવામાં આવ્યા છે જેમાં દરેક સ્થળે દુંદાળા દેવના અલગ અલગ સ્વરૂપ જોવા મળી રહ્યા છે.અલગ અલગ સ્થળોએ વિશેષ શણગાર અને પૂજાનું આયોજન કરાયું છે જેના કારણે શહેર જાણે ગણેશમય બની ગયું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે.

ત્રિકોણબાગ કા રાજામાં મહોત્સવનો પ્રારંભ

રાજકોટના ગણેશ મહોત્સવમાં પ્રથમ એવા ત્રિકોણબાગ કા રાજામાં મહોત્સવનો પ્રારંભ થયો છે. ફટાકડા ફોડી અને વાજતે ગાજતે ધામ ધૂમથી ભગવાનની સ્થાપના કરાઈ હતી. દુંદાળા દેવના આગમનથી ભક્તોમાં ભારે ઉત્સાહ જોવાયો. હવે 10 દિવસ સુધી રોજ આરતી, પ્રસાદ અને ભક્તીના સમન્વય સાથે આ જ રીતે ગણેશજીની પૂજા અર્ચના કરાશે

Follow Us
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, રાહત કમિશનરે આપ્યું મહત્ત્વપૂર્ણ નિવેદન
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, રાહત કમિશનરે આપ્યું મહત્ત્વપૂર્ણ નિવેદન
બાઇક પર 'ટોઇલેટ સીટ'! સોશિયલ મીડિયા પર વાયરલ થયો અજબ-ગજબનો 'Video'
બાઇક પર 'ટોઇલેટ સીટ'! સોશિયલ મીડિયા પર વાયરલ થયો અજબ-ગજબનો 'Video'
અમરેલીમાં મુશળધાર વરસાદથી શેત્રુંજી નદીમાં આવ્યુ ઘોડાપૂર- Video
અમરેલીમાં મુશળધાર વરસાદથી શેત્રુંજી નદીમાં આવ્યુ ઘોડાપૂર- Video
અમદાવાદના નવા રોડની ચોંકાવનારી હકીકત
અમદાવાદના નવા રોડની ચોંકાવનારી હકીકત
ગોધરામાં નવનિર્મિત અંડરબ્રિજ પાણીમાં થયો ગરકાવ, બ્રિજે લીધી જળ સમાધિ
ગોધરામાં નવનિર્મિત અંડરબ્રિજ પાણીમાં થયો ગરકાવ, બ્રિજે લીધી જળ સમાધિ
અમદાવાદના ધોળકામાં જળપ્રલય! 24 કલાકમાં 22 ઈંચ વરસાદથી જનજીવન ઠપ
અમદાવાદના ધોળકામાં જળપ્રલય! 24 કલાકમાં 22 ઈંચ વરસાદથી જનજીવન ઠપ
વસ્ત્રાપુરમાં 45 દુકાનો પાણીમાં ગરકાવ, વેપારીઓમાં આક્રોશ
વસ્ત્રાપુરમાં 45 દુકાનો પાણીમાં ગરકાવ, વેપારીઓમાં આક્રોશ
વાવ-થરાદમાં ધોધમાર વરસાદ, ભાભરમાં પાણી ભરાતા પોલીસ એક્શનમાં
વાવ-થરાદમાં ધોધમાર વરસાદ, ભાભરમાં પાણી ભરાતા પોલીસ એક્શનમાં
Breaking News: અમદાવાદ-બગોદરા હાઈવે પાણીમાં ગરકાવ, અપાયુ ડાયવર્ઝન
Breaking News: અમદાવાદ-બગોદરા હાઈવે પાણીમાં ગરકાવ, અપાયુ ડાયવર્ઝન
વરસાદથી વલસાડની વરવી સ્થિતિ, DyCM હર્ષ સંઘવીએ કરી સમીક્ષા
વરસાદથી વલસાડની વરવી સ્થિતિ, DyCM હર્ષ સંઘવીએ કરી સમીક્ષા
g clip-path="url(#clip0_868_265)">