શ્રી રામની વંશાવલી : રઘુકુલના વંશજ અને અયોધ્યાના રાજા પ્રભુ શ્રી રામની વંશાવલી

પ્રભુ શ્રી રામની વંશાવલી: ભગવાન રામના જન્મ પહેલા પણ તેમના વંશજો અયોધ્યા પર રાજ કરતા હતા. પ્રભુની વંશાવળી ખૂબ જ વિશાળ અને ગૌરવશાળી માનવામાં આવે છે. વાલ્મીકિ રામાયણ અને તુલસીદાસ માનસમાં તેમના વંશનો ઉલ્લેખ છે.

શ્રી રામની વંશાવલી : રઘુકુલના વંશજ અને અયોધ્યાના રાજા પ્રભુ શ્રી રામની વંશાવલી
Lord Ram
Follow Us:
| Updated on: Jan 22, 2024 | 7:50 AM

અયોધ્યા અને શ્રી રામને એકબીજાના પૂરક માનવામાં આવે છે. ભગવાન રામનું જન્મસ્થળ હોવાના કારણે આ શહેર હિન્દુઓ માટે પવિત્ર માનવામાં આવે છે. ભગવાન રામના જીવનના અનેક પ્રકરણો અયોધ્યા સાથે સંબંધિત છે. રામાયણ અને રામ ચરિત માનસમાં પ્રભુ સાથે સંબંધિત વિગતો દર્શાવે છે કે તેમના જન્મ પહેલા જ તેમના વંશજોએ અયોધ્યાને તેમની રાજધાની બનાવી હતી.

આદર્શો, ત્યાગ અને મર્યાદા પુરુષોત્તમના વંશમાં અનેક મહાન રાજા થઇ ગયા. રામાયણ અને તુલસી માનસના આધારે, ચાલો જાણીએ કે ભગવાન શ્રી રામના કયા વંશજોએ સૌથી પહેલા અયોધ્યાને પોતાની રાજધાની બનાવી અને રઘુકુલ વંશની શરૂઆત ક્યાંથી થઈ.

પ્રભુની સંપૂર્ણ વંશાવળી જાણો

ભગવાન શ્રી રામ ઇક્ષ્વાકુ વંશના હતા અને આ વંશના ગુરુ વશિષ્ઠ હતા. ભગવાન શ્રી રામની વંશાવળી ખૂબ જ વ્યાપક અને પ્રભાવશાળી રહી છે. મરીચિનો જન્મ ભગવાન બ્રહ્માથી થયો હતો અને મરીચિના પુત્ર કશ્યપ હતો. કશ્યપના પુત્ર સ્વન અને વિવસ્વનો પુત્ર વૈવસ્વત મનુ હતો. વૈવસ્વત મનુના પુત્ર ઇક્ષ્વાકુ હતા અને ઇક્ષ્વાકુના પુત્ર કુક્ષી હતા. કુક્ષીના પુત્રના નામ વિકુક્ષી હતું. વિકુક્ષીના પુત્ર બાણ હતા અને બાણના પુત્ર અરણ્ય હતા. અરણ્યથી પૃથુ અને પૃથુમાંથી ત્રિશંકુનો જન્મ થયો. ત્રિશંકુના પુત્ર ધુન્ધુમાર હતો અને ધુન્ધુમારના પુત્ર યુવનાશ્વ હતા. યુવનાશ્વના પુત્ર માંધાતા અને માંધાતાના પુત્ર સુસંધિનો હતા.

LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો
દરરોજ શરીરમાં કેટલું કેલ્શિયમ હોવું જરુરી? જો આટલું કરી લીધુ તો નહીં રહે કેલ્શિયમની ઉણપ

સુસંધિને બે પુત્રો હતા – ધ્રુવસંધિ અને પ્રસેનજિત હતા, ધ્રુવસંધિના પુત્ર ભરત હતા અને ભરતના પુત્ર અસિત.અસિતના પુત્ર સગર અને સગરના પુત્ર અસ્મંજનો જન્મ થયો. અસ્મંજના પુત્ર અંશુમન અને અંશુમનના પુત્ર દિલીપ હતા. દિલીપના પુત્ર ભગીરથ અને ભગીરથના પુત્ર કકુત્સ્થ હતા. કકુત્સ્થના પુત્ર રઘુ હતા અને રઘુ અને રઘુ એ મહાન રાજા બન્યા જેના નામ પરથી રઘુકુળ નામ પળ્યું. રઘુના પુત્ર શંખન અને શંખના પુત્ર સુદર્શ હતા, સુદર્શનના પુત્ર અગ્નિવર્ણ અને અગ્નિવર્ણના પુત્ર શ્રીધ્રગ હતા. શ્રીધ્રગના પુત્ર મરુ અને મરુના પુત્ર પ્રશુશ્રુક હતા. પ્રશુશ્રુકાના પુત્ર અંબરીશ હતા અને અંબરીશના પુત્રનું નામ નહુષ હતું. નહુષાના પુત્ર યયાતિ અને યયાતિના પુત્ર નાભાગ હતા. નાભાગના પુત્ર અજ હતો અને અજનો પુત્ર રાજા દશરથ હતા. રાજા દશરથને ચાર પુત્રો હતા, શ્રી રામચંદ્ર, ભરત, લક્ષ્મણ અને શત્રુઘ્ન, ભગવાન શ્રી રામચંદ્રને બે પુત્રો લવ અને કુશ હતા.

રઘુકુલ વંશની શરૂઆત

ભગવાન શ્રી રામના પૂર્વ વંશજ રઘુ ખૂબ જ પરાક્રમી, તેજસ્વી અને મહાન રાજા હતા અને તેમની મહાનતાને કારણે જ અહીંથી રઘુકુલ વંશનું નામ પડ્યું. ભગવાન રામના વંશજ ભગીરથની તપસ્યાના પરિણામ સ્વરૂપ ગંગા પૃથ્વી પર આવ્યા.

ભક્તિ સમાચાર સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો
રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો
પાલ આંબલિયાએ CMને પત્ર લખી માવઠાથી થયેલા નુકસાનીના સર્વેની કરી માગ
પાલ આંબલિયાએ CMને પત્ર લખી માવઠાથી થયેલા નુકસાનીના સર્વેની કરી માગ
g clip-path="url(#clip0_868_265)">